$x-$અક્ષ પર $'a'$ અંતરે બે બિંદુવત ડાઈપોલ $\overrightarrow{p}_{1}= p\hat i$ અને $\overrightarrow{p}_{2}=- p\hat i$ ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે $x-$ અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ $m$ છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપ
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્લેટોની વચ્ચે $K$ ડાય-ઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાય ઈલેકટ્રીક સાથે એક સમાંતર પ્લેટ સંગ્રાહકની કેપેસિટી $C$ અને $A$ ને $V$ વોલ્ટ સ્થિતિમાન સુધી ચાર્જ કરેલ છે. પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીન સ્લેબને ધીમે ધીમે દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી દાખલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તંત્ર દ્વારા થતું ચોખ્ખું કાર્ય.....
$R_1$ અને $R_2$ ત્રિજ્યાવાળા બે ગોળાઓ પાસે સમાન વિદ્યુતભાર છે, તોઓને કોપર તાર વડે જોડેલ છે. જો તેઓને એકબીજાથી અલગ કર્યા બાદ દરેક ગોળા પરનો સ્થિતિમાન $V$ હોય તો કોઈ એક ગોળા પરનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હોય ?
$20\,\mu F$ ના કેપેસીટરને $500\;volts$ વડે ચાર્જ કરીને બીજા $10\,\mu F$ કેપેસીટર જેને $200\;volts$ વડે ચાર્જ કરેલ છે તેની સાથે સમાંતરમાં જોડેલ છે. તો બંને વચ્ચેનો સામાન્ય વિદ્યુતસ્થિતિમાન કેટલા $volts$ હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$ વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
$9 n F$ કેપેસિટરનો ડાઈઇલેક્ટ્રીક અચળાંક $\varepsilon_{ r }=2.4,$ ડાઈઇલેક્ટ્રીક સ્ટ્રેન્થ $20\, MV / m$ અને વિદ્યુતસ્થિતિમાન $=20 \,V$ છે તો પ્લેટનું ક્ષેત્રફળ ........... $\times 10^{-4}\, m ^{2}$ હશે?
$20\, cm$ અને $10\, cm$ ત્રિજ્યાના બહે ધાતુના દરેક પોલા ગોળાઓ પર $150\ \mu C$ નો વિદ્યુતભાર છે. તો તેમને તાર વડે જોડતાં સામાન્ય વિદ્યુતસ્થિતિમાન ...... $V$ છે.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?