યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં $\frac{1}{8}$ ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.
  • A$0.74$
  • B$0.85$
  • C$0.94$
  • D$0.80$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
b
\(\Delta x=\frac{\lambda}{8}\)

Phase \(|\Delta P|=\frac{2 \pi}{\lambda} \times \frac{\lambda}{8}=\frac{\pi}{4}\)

\(\therefore \) \(\mathrm{I}_{\mathrm{res}}=I+I+2I \cos \left(\frac{\mathrm{R}}{4}\right)\)

\(=\,2I\left(1+\frac{1}{\sqrt{2}}\right)=2I \times 1.7\)

\(\therefore \quad \frac{I_{res }}{I_{\operatorname{man}}}=\frac{2I\times 1.7}{41}=0.85\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
    View Solution
  • 2
    સમતલ કાચની પ્લેટ ઉપર સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી મૂકીને હવાની પાતળી ફિલ્મ (સ્તર) રચેલ છે. એકરંગી પ્રકાશ સાથે આ પાતળી ફિલ્મ સૌથી ઉપરની બહિર્ગોળ સપાટી અને નીચેની કાચની સપાટી પરથી થતા પરાવર્તનના લીધે વ્યતિકરણ રચના આપે છે.

    વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.

    વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 3
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $1 .0\,\,m$ અને આપાત પ્રકાશની તરંગલંબાઈ $600\,\,nm$ છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર $d_0$ થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન $\frac {1}{60}^o$ હોય તો $d_0$ નું મૂલ્ય કેટલા $mm$ હશે?
    View Solution
  • 4
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $5000 Å$ તરંગલંબાઇનો ઉપયોગ કરતાં શલાકાની પહોળાઇ $1mm$ છે,તો $ 6000 Å$  તરંગલંબાઇનો ઉપયોગ કરતાં શલાકાની પહોળાઇ કેટલા....$mm$ થાય?
    View Solution
  • 5
    વ્યતિકરણ કયાં તરંગથી જોવા મળે છે?
    View Solution
  • 6
    પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના $10 \%$ જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......$^o$ ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વ્ચ્ચેનું અંતર $1\,mm$ અને સ્લિટ પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $632.8\,nm$ છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $1.27\,mm$ અંતરે પ્રકાશિત શલાકા મળતી હોય તો તે બિંદુ આગળ સ્લિટ માંથી આવતા તરંગો વચ્ચે પથ તફાવત $....\mu m$
    View Solution
  • 8
    એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા $100$ લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે $30^{\circ}$ ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.
    View Solution
  • 9
    વ્યતિકરણ ભાતમાં માં $ (n + 4)^{th}$ ક્રમની વાદળી પ્રકાશીત શલાકા અને $n^{th}$ ક્રમની શતી પ્રકાશિત શલાકા એક બિંદુએ મળે છે. જો રાતા અને વાદળી પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $7800 \,Å$ અને $5200\, Å$ હોય, તો $n$ નું મૂલ્ય . . . . . .
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ સુસમ્બ્ધ તરંગો ઉત્પન્ન કરે છે?
    View Solution