યંગના પ્રયોગમાં $5890\,Å$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે, તો શલાકાની કોણીય પહોળાઈ $ 0.20$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\,\%$ જેટલી વધારવી હોય, તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.
  • Aતરંગલંબાઈમાં $589\,Å$ જેટલો વધારો કરવો જોઈએ.
  • Bતરંગલંબાઈમાં $589\,Å$ જેટલો ઘટાડો કરવો જોઈએ.
  • Cતરંગલંબાઈમાં $6479\,Å $ જેટલો વધારો કરવો જોઈએ.
  • D
    તરંગલંબાઈમાં કશો જ ફેરફાર ન કરવો જોઈએ.
Medium
Download our app for free and get startedPlay store
a
યંગના પ્રયોગમાં શલાકાની કોણીય પહોળાઈ, \(2\theta =2(\lambda / d)\). જો   અચળ રાખવામાં આવે અને \(\lambda\)  વધારવામાં આવે, તો \(\theta\) વધે.તેથી તરંગલંબાઈમાં  \(\lambda\)  માં \(10\) % જેટલો વધારો કરવો જાઈએ. અર્થાત તરંગ લંબાઈ માં \(5890\,\, \times \,\,10\% \,\, = \,\,5890\,\, \times \,\,\frac{{10}}{{100}}\,\, = \,\,589\,{\text{A}}\) જેટલો વધારો કરવાઓ જોઈએ

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે $\lambda$ જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં $x \,\lambda$ જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ $( \mu=1.5)$ દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો $x$ નું મૂલ્ય..........હશે.
    View Solution
  • 2
    તરંગની ગતિ તરંગઅગ્રને કેવી દિશામાં હોય?
    View Solution
  • 3
    ફેશનલ બાયપ્રિઝમ ના પ્રયોગમાં નીચેનામાંથી ક્યો પ્રકાશ ઉદ્દગમ કેન્દ્રીય શલાકાને દર્શાવવા વાપરવામાં આવે છે?
    View Solution
  • 4
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
    View Solution
  • 5
    પ્રકાશનું બીજા $60°$ ના આપાતકોણે ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે અને પરાવર્તીંત પ્રકાશ એ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય છે. તો પ્લેટનો વક્રીભવનાંક..........
    View Solution
  • 6
    સાબુની પાતળી પટ્ટી પર અપ્રકાશિત અને રંગીન ભાત શાના કારણો જેવા મળે છે?
    View Solution
  • 7
    આદર્શ રીતે યંત્રના બે સ્લીટના પ્રયોગમાં, $ t $ જાડાઈ ધરાવતી કાચની પ્લેટ ($\mu=1.5$) ને વ્યતિકરણ કરતા રંગની વચ્ચે મૂકવામાં આવે છે. ($\lambda$ તરંગલંબાઈ), અહી  તીવ્રતા કે જ્યાં જે સ્થાન પર પહેલા કેન્દ્રીય શલાકા હતી ત્યાં બદલાતી નથી. તો કાચની પ્લેટની ઓછામાં ઓછી જાડાઈ .....
    View Solution
  • 8
    એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    યંગના બે સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લિટને પ્રકાશિત કરી પડદા ઉપર શલાકાઓ રચવા માટે પ્રકાશના એકવર્ણીં પુંજનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યતિકરણ પામતાં એક પુંજના પથમાં પાતળી મિકાની રાખવામાં આવે તો......
    View Solution
  • 10
    ટેલિસ્કોપના વસ્તુ કાચના લેન્સનો અપર્ચર મોટો રાખવામા આવે છે કે જેથી  
    View Solution