એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે $\lambda$ જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં $x \,\lambda$ જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ $( \mu=1.5)$ દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો $x$ નું મૂલ્ય..........હશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં ધાતુની $t$ જાડાઈની પ્લેટ મૂકવામાં આવે, તો ...
    View Solution
  • 2
    સ્લિટની પહોળાઇ $ 0.2 mm$  અને પ્રકાશની તરંગલંબાઇ $ 500nm $ છે,સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $80cm $ છે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઇ કેટલા ......$mm$ થાય?
    View Solution
  • 3
    યંગનાં પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $a=2 \,mm$ અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $D=2\, m$ છે, આપાત તરંગલંબાઈ $\lambda=500\, nm$ છે.મધ્યસ્થ અધિકતમમાંથી કેટલા અંતરે તીવ્રતા મધ્યસ્થ અધિકતમમાંથી અડધી થાય. ($\mu m$ માં)
    View Solution
  • 4
    એક સ્લિટ વડે થતા ફ્રોેનહોફર વિવર્તનમાં વિવર્તનભાત એ લેન્સના મુખ્યતલ પર રચાય જ્યાં લેન્સની કેન્દ્રલંબાઈ $ 1$ મીટર સ્લિટની પહોળાઈ $ 0.3$ મીલીમીટર છે. જો તૃતીય ન્યૂત્તમ, મધ્યસ્થ અધિકતમથી $ 5$ મીલીમીટર અંતરે રચાય તો પ્રકાશની તરંગલંબાઈ.......$\mathop A\limits^ o $ શોધો.
    View Solution
  • 5
    જો યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં વપરાતાં પ્રકાશ ઉદગમ લાલ થી બદલી જાંબલી કરવામાં આવે તો ...... .
    View Solution
  • 6
    શલાકાની દશ્યતા નુ સૂત્ર
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં, વ્યતિકરણ ભાતની પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાઓ વચ્ચેનો ગુણોત્તર $9$ જોવા મળે છે. સ્ત્રોતની તીવ્રતાનો ગુણોત્તર શું છે.
    View Solution
  • 8
    વ્યતિકરણના પ્રયોગમાં બે સુસમ્બ્ધ તરંગો $S_1$ અને $S_2$ ના તરંગો અનુક્રમે $y_1 = 10 sin\, (wt)$ અને $y_2 = 10\, sin\, ( t - t/6)$ છે. જ્યારે આ તરંગો એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ ભાત રચે છે. ત્યારે મહત્તમ તીવ્રતા .......(ધારો કે $K = 1$)
    View Solution
  • 9
    આકૃતિમા દર્શાવ્યા પ્રમાણેની દીશામા કાચના લંબધન ( $\mu= 1.54$) પર પ્રકાશનુ કિરણ પૂંજ $A O$ આપાત થાય છે. પરાવર્તિત કિરણ $O B$ એ પોલેરોઇડમાંથી પસાર થાય છે. પોલેરોઈડમાંથી જોતા, આપણે જોઈ શકીએ છીએ કે પોલેરોઈડને ફેરવતા ( $\tan 57^{\circ}=1.54$ આપેલ છે)
    View Solution
  • 10
    રંગ એ પ્રકાશની કઈ લાક્ષણિકતા દર્શાવે છે
    View Solution