યંગના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $t$ જાડાઇ અને $ 1.5$  વક્રીભવનાંકની તકતી મૂકતાં મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું સ્થાન બદલાતું નથી,તો તકતીની જાડાઇ કેટલી હશે?
IIT 2002, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશનું વિવર્તન ત્યારે જ થાય જ્યારે અડચણનું પરિમાણ .....
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન $t=10\,\mu m$ ની જાડાઈ અને $\mu _{1}=1.2$ વક્રીભવનાંક  ધરાવતી એક  પાતળી તક્તિને સ્લિટ $S_1$  ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં $(\mu = 1)$ માં કરવામાં આવે છે અને $\lambda = 500\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ $x\beta_0$ જેટલા અંતરે ખાશે છે. જ્યાં $\beta_0$ એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
    View Solution
  • 3
    વ્યતિકરણ પ્રયોગમાં મહત્તમ અને ન્યૂનત્તમ વચ્ચેનું અંતર .......
    View Solution
  • 4
    બે સમાન તરંગલંબાઈ $a $ અને $2a$ ધરાવતા પ્રકાશ ઉદ્દગમો દ્વારા દેખાતા તરંગોનો કંપવિસ્તાર અને $\pi$ જેટલો કળા તફાવત ધરાવે છે. તો ન્યૂનત્તમ તીવ્રતા.....
    View Solution
  • 5
    $5000\,Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $ 0.1$  મીલી મીટર પહોળાઈ ધરાવતી સ્લીટ ઉપર આપાત થાય $2\, m$ મીટર અંતરે આવેલા પડદા ઉપરની મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ .....મીલી મીટર માં શોધો.
    View Solution
  • 6
    વ્યતિકરણના પ્રયોગમાં,$ 700\,nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે તૃતીય પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય........$nm$ હશે?
    View Solution
  • 7
    જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
    View Solution
  • 8
    યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર $0.5$ $mm$ છે અને સ્ક્રીનને $150$ $cm $ દૂર રાખેલ છે. $650$ $nm$ અને $520$ $nm$ એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......$ mm$ છે.
    View Solution
  • 9
    $3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 10
    નિચેનામાંથી કોના વડે વિવર્તનની ઘટના દર્શાવાાય છે.
    View Solution