$\left( c =3 \times 10^8 ms ^{-1}\right)$
($n_1=$ હવાનો વક્રીભવનાંક)
($n_2=$ પાણીનો વક્રીભવનાંક)
$(i)$ વક્રીભવન
$(ii)$ પૂર્ણ આંતરિક પરાવર્તન
$(iii)$ વિક્ષેપણ
$(iv)$ વ્યતિકરણ
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?
આ માધ્યમમાં પ્રકાશની ગતિ
જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....
વિધાન $I:$ જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે.
વિધાન $II:$ જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :