(નજીકનો પૂર્ણાંક) (સંપૂર્ણ પરિવર્તન ધારી લો)
ટોલ્યુઇન, નાઈટ્રોબેન્ઝીન, ઝાયલીન, ક્યુમીન, એનીલીન, ક્લોરોબેન્ઝીન, $m$નાઈટ્રોએનીલીન, $m-$ડાયનાઈટ્રોબેન્ઝીન
(Image)
નીપજ $'P'$ માં હાજર $\pi$ બંધો ની કુલ સંખ્યા ............. છે.
સૂચિ-$I$ સૂચિ-$II$
(પ્ર્ક્રિયાઓ) (નિપજો)
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.
વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
વિધાન ($I$) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે.
વિધાન ($II$) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
$\begin{array}{l} Cl -\left( CH _2\right)_4- Cl \xrightarrow{\text { excess } NH _3} A \xrightarrow{ NaOH } \\ B + H _2 O + NaCl\end{array}$
વિધાન $II:$ ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન $\mathrm{AlCl}_3$ સાથે ક્ષાર બનાવે છે, જેથી $\mathrm{N}$ પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.
સમધટક $(P)$ $\Rightarrow$ ગ્રેબેયીલ પ્થેલીમાઈડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે.
સમધટક $(Q)$ $\Rightarrow$ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ધન આપે છે જે $NaOH$ અદ્વાવ્ય છે.
સમધટક $( R ) \Rightarrow$ $HONO$ સાથે પ્રક્રિયા થાય છે ત્યારબાદ $NaOH$ માંના $\beta$-નેપ્થોલ સાથે લાલ ડાઈ (લાલ રંગ) આપે છે.
સમધટકો $(P),(Q)$ અને $(R)$ અનુક્રમે શોધો.
$(F, L, D, Y, I, Q, P$ અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.
વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
$(A)$ $o-$નાઈટ્રોએનિલિન અને $p-$નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે.
$(B)$ $p-$નાઈટ્રોએનિલિન અને $m-$નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે.
$(C)$ $HNO _{3}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
$(D)$ $H _{2} SO _{4}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
સાચુ વિકલ્પ પસંદ કરો.
કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.
કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $II$ | ||
$A.$ | બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ | $I.$ | પ્રાથમિક એમાઈન માટેની કસોટી |
$B.$ | હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા | $II.$ | એન્ટી જેત્સેફ (Anti Saytzeff) |
$C.$ | કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા | $III.$ | હિન્સધર્ગ પ્રક્રિયક |
$D.$ | હોફમાન અભિવિન્યાસ (orientation) | $IV.$ | આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા |
નિપજ $'B'$ શોધો.
(જ્યાં $Me$ એ- $CH _{3}$ છે.)
: [જ્યાં $t-Bu$ એ$-C$ $-\left( CH _{3}\right)_{3}$ ]
વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.
વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
ઉપરોક્ત પ્રક્રિયાને ધ્યાનમાં લેતા, અનુક્રમે $X$ અને $Y$ છે
ઉપરોક્ત પ્રક્રિયામાં, $3.9\, g$ બેન્ઝીન નાઈટ્રેશન પર $4.92\, g$ નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. $\%$.
(આણ્વિય દળ આપેલ છે: $C : 12.0\, u , H : 1.0\, u$$O : 16.0\, u , N : 14.0\, u )$
$I.$ ${Sn}-{HCl}$ $II.$ ${Sn}-{NH}_{4} {OH}$ $III.$ ${Fe}-{HCl}$ ${IV} . {Zn}-{HCl}$ $V.$ ${H}_{2}-{Pd}$ $VI.$ ${H}_{2}-$ રેની નિકલ
${image}$
(આપેલ : આણ્વિય દળો : $C$ : $12.0\, u$, $H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]$