$0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
Medium
Download our app for free and get startedPlay store
b
$\Delta T_f$ $= imkf ; 0.0054 = i $ $\times$ $1.8 $ $\times$ $0.001$

$i = 3 $ તેથી $[Pt(NH_3)_4 Cl]Cl_2$.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
    View Solution
  • 2
    દ્રાવકના કિલો દીઠ દ્રાવણમાં દ્રાવ્ય મોલ્સની સંખ્યાને શું કહેવાય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કોના સમમોલલ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 4
    જો $\alpha $ એ $Na_2SO_4$ નો વિયોજન અંશ હોય તો આણ્વિય દળ ગણવા વપરાતો વોન્ટ હોફ અવયવ $(i)$ ....... થશે. 
    View Solution
  • 5
    દ્રાવણ પેન્ટેન અને હેક્ઝેનનો $ 1 : 4 $ મોલ ગુણોત્તર ધરાવે છે તો $20° $ સે. એ શુદ્ધ હાઈડ્રોકાર્બન પેન્ટેનનું બાષ્પદબાણ $440 $ મિમી $Hg $ અને હેક્ઝેન $120 $ મિમી/ $Hg$  છે. બાષ્પ કલામાં પેન્ટેનમાં મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 6
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution
  • 7
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના દ્રાવણમાં માટે, $P = X_A (P_A^o - P_B^o) + P_B^o$ સાબિત થાય તો દ્રાવણ કયું હશે?
    View Solution
  • 8
    કોને અદ્ય પારગમ્ય પડદામાંથી પસાર કરી શકાય છે?
    View Solution
  • 9
    કયો સંખ્યા ગુણધર્મ નથી?
    View Solution
  • 10
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution