જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
AIPMT 1999, Medium
Download our app for free and get startedPlay store
d
(d)$m = \frac{{{K_b} \times w \times 1000}}{{\Delta {T_b} \times W}} = \frac{{2.16 \times 0.15 \times 1000}}{{0.216 \times 15}}$ $= 100 .$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.

    (આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 2
    ${25^o}C$ પર $CC{l_4}$ની બાષ્પદબાણ $143\,mm$ છે,$Hg$ના $0.5\,gm$ આબાષ્પશીલ દ્રાવક (અણુભાર $ = 65$) $100\,ml\,CC{l_4}$માં ઓગળી જાય છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ....... $mm$ છે. ($CC{l_4}$ની ઘનતા $1.58\,g/c{m^2}$)
    View Solution
  • 3
    અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ મુજબ .........
    View Solution
  • 4
    કયું દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 6
    જ્યારે $N{a_2}S{O_4}$ $($ આણ્વિય દળ $142\,)$ નું $7.1\,gm$ને $100\,ml$ પાણીમાં ઓગળવામાં આવે છે, તે દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.
    View Solution
  • 7
    $0.6 \%\,(w/v)$  યુરિયાનું જલીય દ્રાવણ ...... સાથે આઇસોટોનિક છે.
    View Solution
  • 8
    $X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ  $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
    View Solution
  • 9
    જો દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઘટે તો.....
    View Solution
  • 10
    $1.2\,mL$ એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું $2.0\,L$ દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન $0.0198^{0}\,C$ જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી $\dots\dots$છે. (નજીકનો પૂર્ણાંક)

     [આપેલ : એસિટિક એસિડની ધનતા $1.02\,g\,mL ^{-1}$ છે.એસિટિક એસિડનું મોલર દળ $60\,g\,mol ^{-1}$ છે.$\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]$

    View Solution