$0.01\,m $ $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે $K_b= 0.52$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો તેનું ઉત્કલનબિંદુ ..... $^૦C$ સે થાય.
  • A$100.26$
  • B$101.26$
  • C$100.03$
  • D$102.26$
Medium
Download our app for free and get startedPlay store
a
\(K_4 [Fe(CN)_6]= 4K^+ [Fe(CN)_6]^{4-}\)

\(i = 5\)

\(\Delta T_b = i \times K_b \times m = 5 \times 0.52 \times 0.01 = 0.026\)

ઉત્કલનબિંદુ \(=100 + \Delta T_b = 100 + 0.026 = 100.26^o\) સે

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?
    View Solution
  • 2
    કયો પદાર્થનું જલીય મોલલ દ્રાવણ એ મહત્તમ ઠારણ બિંદુ ધરાવે છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો આલેખ $A$ અને $B$ ના આદર્શ દ્રાવણની વર્તણૂક દર્શાવતો નથી ?
    View Solution
  • 4
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 5
    જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
    View Solution
  • 6
    જો પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ ${P_A}^o$ અને $B$ નું બાષ્પદબાણ ${P_B}^o$ હોય, તો દ્રાવણમાં $A$ નુ આંશિક બાષ્પદબાણ ..... થશે.
    View Solution
  • 7
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 8
    જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
    View Solution
  • 9
    $25^{\circ}\,C$ પર ગ્લુકોઝના $30\% (w/v)$ જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ $.........\,mm\,Hg$ છે.(આપેલઃ ગ્લુકોઝના $30 \%$ (w/v) જલીય દ્વાવણની ધનતા $1.2\,g\,cm ^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $24\,mm\,Hg$ છે) (ગ્લુકોઝનું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)
    View Solution
  • 10
    દ્રાવણને બનાવવા $125\,cm^3$ આઈસો પ્રોપાઈલ આલકોહોલને  પાણીમાં  ત્યાં સુધી ઉમેરવામાં આવે કે જ્યાં સુધી દ્રાવણનું કદ $175\,cm^3$ થાય. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલના કદ અંશ અને કદ ટકાવારી શોધો.
    View Solution