$0.01\,m $ $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે $K_b= 0.52$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો તેનું ઉત્કલનબિંદુ ..... $^૦C$ સે થાય.
  • A$100.26$
  • B$101.26$
  • C$100.03$
  • D$102.26$
Medium
Download our app for free and get startedPlay store
a
\(K_4 [Fe(CN)_6]= 4K^+ [Fe(CN)_6]^{4-}\)

\(i = 5\)

\(\Delta T_b = i \times K_b \times m = 5 \times 0.52 \times 0.01 = 0.026\)

ઉત્કલનબિંદુ \(=100 + \Delta T_b = 100 + 0.026 = 100.26^o\) સે

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100 $ ગ્રામ દ્રાવકમાં $1.8$  ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $0.1°$  સે છે, તો દ્રાવક માટે $K_b$ ........ $\frac{K}{m}$.
    View Solution
  • 2
    $298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
    View Solution
  • 3
    શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$  બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$  છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા  $90\,cal$  પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
    View Solution
  • 4
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 5
    ગ્લોકોઝના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i) .....$
    View Solution
  • 6
    $310 $ કે. એ લોહીનું રક્ત દબાણ એ $7.65 $ વાતા છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ  ........ $\%$ (વજન/કદ)ના લોહી સાથે આઈસોટોનીક થશે.
    View Solution
  • 7
    જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$  પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $  યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
    View Solution
  • 8
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 9
    દ્રાવણમાં પરમાણુ સમૂહ ${M_p}$ નો અબાષ્પશીલ  દ્રાવક હોય છે. અભિસરણ દબાણ ની દ્રષ્ટિએ દ્રાવણના પરમાણુ સમૂહની ગણતરી માટે નીચેનામાંથી કયા વાપરી શકાય છે?
    View Solution
  • 10
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution