દ્રાવણને બનાવવા $125\,cm^3$ આઈસો પ્રોપાઈલ આલકોહોલને  પાણીમાં  ત્યાં સુધી ઉમેરવામાં આવે કે જ્યાં સુધી દ્રાવણનું કદ $175\,cm^3$ થાય. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલના કદ અંશ અને કદ ટકાવારી શોધો.
  • A$0.627, \,\,75.7\%$
  • B$0.714,\,\, 71.4\%$
  • C$1.187,\,\, 90.7\%$
  • D$0.557,\,\, 61.7\%$
Medium
Download our app for free and get startedPlay store
b
દ્રાવણનું કદ = \(125 \,cm^3\)

દ્રાવણનું કદ = \(173 \,cm^3\)

કદ અંશ \( =  \frac{{125}}{{175}}\, = \,\,0.714\) અને કદ ટકાવારી \(\,\, = \,\,\frac{{{\text{125}}}}{{{\text{175}}}}\,\, \times \,\,100\,\, = \,\,\,71.4\% \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $18\,g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $100\,{\,^o}C$ એ  ($torr$ માં) શોધો.
    View Solution
  • 2
    બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.
    View Solution
  • 3
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે $P_A < P_A\,^oX_A$ અને $P_B < P_B\,^oX_B$ છે, તો આ દ્રાવણ..........
    View Solution
  • 4
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 5
    $750$  મિલી $ 0.5\,(N)\ HCl $ સાથે $250$ મિલી $2\,(M)\ HCl$ સાથે મિશ્રણ દ્વારા બનતા દ્રાવણની મોલારીટી ........... $M$ થાય.
    View Solution
  • 6
    $0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 7
    સોડિયમ ક્લૉરાઇડનું ......સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.
    View Solution
  • 8
    $1600$ મિલી $0.2050\,N$  દ્રાવણમાંથી $0.20\,N$ દ્રાવણ બનાવવા માટે પાણીનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 9
    $12\,g$ યુરિયા  $1$ લિટર પાણીમાં અને $68.4\,g$ સુક્રોઝને $1$ લિટર પાણીમાં ઓગળવામાં આવે છે.પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણ શું હશે ?
    View Solution
  • 10
    પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
    View Solution