$0.01\,m\,\,NaCl$  ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો .....  $^o$ સે થાય.
  • A$0.37$
  • B$0.74$
  • C$0.185$
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
a
\(\Delta {{\text{T}}_{\text{f}}}{{\text{ }}_{{\text{NaCl}}}}{\text{  =  }}{{\text{i}}_{{\text{NaCl}}}}{\text{  -  }}{{\text{K}}_{\text{f}}}{\text{ }} \times {\text{ }}{{\text{m}}_{{\text{NaCl}}}}\)

\(\therefore {K_f} = \frac{{\Delta {T_f}}}{{{i_{NaCl}} \times {m_{naCl}}}} = \)  અચળ

\(\therefore \,\,\,{K_f} = \frac{{\Delta {T_{fNaCl}}}}{{{i_{NaCl}} \times {m_{NaCl}}}} = \,\,\)

\(\Delta T_f\) યુરિયા /  \({\text{i}}\) યુરિયા  \({ \times m}\)  યુરિયા

\(\therefore \,\,\frac{{0.37}}{{2 \times .01}}\, = \)  \({\Delta {\text{T}}}\) યુરિયા /  \({1 \times 0.02}\)

\(\therefore \,\,\,\,\Delta {\text{T}}\) યુરિયા  \( = \,{\text{0}}{\text{.37}}^o\) 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોણ મહત્તમ ઉત્કલનબિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 3
    $6 \,g/L$ યુરિયાના $(mol. wt. = 60\, g/mol)$ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ખાંડના $(mol. wt. = 342\, g/mol)$ દ્રાવણની સાંદ્રતા (in $g/L$) કેટલી થશે ?
    View Solution
  • 4
    કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
    View Solution
  • 5
    $1000\,gm$  $1,4 -$  ડાયઓકઝેન માટે $K_f= 4.9\, K \,Kg.\,mol $ છે. તો ડાય ઓકઝેનમાં બનાવેલા  $ 0.001\,m$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન કેટલું હશે ?
    View Solution
  • 6
    $300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
    View Solution
  • 7
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution
  • 8
    $373\, K$ તાપમાને એક જલીય દ્રાવણન બાષ્પદબાણ $0.925\,atm$ હોય, તો દ્રાવ્યના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 9
    $29.2\%\,\, (w/w)$  $HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 $ ગ્રામ $mL^{-1}$ તો $HCl$  નો અણુભાર $ 36.5$  ગ્રામ મોલ$^{-1}$ હોય તો $ 200$  મિલી $0.4\,M $ $HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ (મિલી) કેટલું થાય ?
    View Solution
  • 10
    $0.05 \mathrm{M} \mathrm{CuSO}_4$ ની જ્યારે$0.01 \mathrm{M} \mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$ સાથે પ્રક્રિયા ક૨વામાં આવે છે જ્યારે $\mathrm{Cu}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$ ના લીલા રંગનું દ્રાવણ આપે છે. બે દ્રાવણોને નીચે દર્શાવ્યા મુજબ અલગ પાડવામાં આવે છે.અભિસરણ (પરાસરણ) ના કારણે :

    ${K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$  &  ${CuSO}_4$

    SideX $SPM$ Side $\mathrm{Y}$ Due to osmosis :

    View Solution