પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ $X$ અને $Y$ અનુક્રમે $20$ અને $45\,g\,mol ^{-1}$ અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે $0.6$ અને $0.45\,g$ ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ $740\,mm\,Hg$ છે.વાયુ $X$નું આંશિક દબાણ $............\,mm\,Hg$ છે.(નજીકનો પૂર્ણાંક)
  • A$550$
  • B$552$
  • C$553$
  • D$555$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(P _{ X }=\chi_{ X } P _{ T }\)

\(=\frac{\frac{0.6}{20}}{\frac{0.6}{20}+\frac{0.45}{45}} \times 740\)

\(P _{ X }=555\,mm\,Hg\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,M $ $H_3PO_4$ દ્રાવણની સપ્રમાણતા ........ $N$ થાય.
    View Solution
  • 2
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 3
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 4
    $27^o  $ સે.એ  $4 $ ગ્રામ અબાષ્પશીલ કાર્બનિક દ્રવ્ય પ્રતિ $100 $ મિલી ધરાવે છે તે દ્રાવણનું અભિસરણ દબાણ $500 $ સેમી મરક્યુરી તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 5
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 6
    બે શુદ્ધ પ્રવાહીએ $(A) $ અને $(B) $ ના બાષ્પ દબાણ અનુક્રમે $100$  અને $80$  ટોર છે. જ્યારે $2 $ મોલ $(A)$  અને $3$  મોલ $ (B) $ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ દબાણ ......... ટોર થાય.
    View Solution
  • 7
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 8
    બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય ત્યારે કુલ દબાણ $350\,mm\,Hg$ જોવા મલ્યું જો મોલ અંશ માં ફેરફાર $0.2$ અને $0.8$ અનુક્રમે $A$ અને $B$ માટે કરવામાં આવે તો કુલ દબાણ $410\,mm\,Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પદબાણ $............mm Hg$. પ્રવાહીઓ અને દ્રાવણો ની આદર્શ વર્તણૂંક છે તે માની લો.
    View Solution
  • 9
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?
    View Solution