$0.08 \mathrm{~kg}$ દળ ધરાવતી હવાને અચળ કદ્દે $5^{\circ} \mathrm{C}$ તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 .\mathrm{kcal} /$ $\mathrm{kg}^{\circ} \mathrm{C}$ અને $J=4.18$ જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
    View Solution
  • 2
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 3
    જ્યારે એક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i$ અવસ્થામાંથી $f$ અવસ્થામાં $iaf$ માર્ગ દ્વારા લઈ 

    માર્ગથી લઈ જવામાં આવે ત્યારે $Q = 50\, cal$ અને $W = 20\, cal$ મળે અને $ibf$ માર્ગ પર $Q = 36\, cal.$ છે 

    $(i)$ $ibf$ માર્ગ પર કાર્ય $W$ કેટલું હશે?

    $(ii)$ જો $fi$ માર્ગ પર $W = 13\;cal$ હોય તો આ માર્ગ પર $Q$ કેટલો હશે?

    $(iii)$ જો $E_{int,i} = 10\,\, cal$ હોય તો $E_{int,f}$ કેટલો હશે?

    View Solution
  • 4
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું શોષણ થશે?
    View Solution
  • 5
    શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
    View Solution
  • 6
    પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી થાય?
    View Solution
  • 7
    ચક્રિય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આને અનુરૂપ સાચું નિવેદન પસંદ કરો...
    View Solution
  • 8
    $\gamma=1.5$ ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ $1200\, {cm}^{3}$ થી $300\, {cm}^{3}$ સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ $200\, {kPa}$છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 9
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
    View Solution
  • 10
    દ્રી-આણ્વીય આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનનાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તો સમોષ્મી પ્રક્રિયા દરમીયાન જો કોઇ એક તબક્કા દરમીયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V $જેટલુ થાય ત એન્જિનની કાર્યક્ષમતા.... ?
    View Solution