$0.1\, M$ જલીય દ્રાવણ $2$$\%$ આયનીકરણ દરમિયાન નિર્બળ એસિડના $[H^+]$ ની સાંદ્રતા અને $[OH]^-$ ની સાંદ્રતા....... થશે.(પાણીની આયનિક નિપજ $=$ $1 \times 10^{-14}$)
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિસ્યંદિત પાણી માટે આયોનિક નીપજની ગણતરી કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે ?
    View Solution
  • 2
    ....... અવસ્થા હેઠળ બેઝીક $-$ બફર $pOH $-$ pK_b = 1$ સમીકરણને અનુંસરે છે.
    View Solution
  • 3
    કોના કારણે બોરોન હેલાઇડ્સ લૂઇસ એસિડ તરીકે વર્તે છે?
    View Solution
  • 4
    $1\, litre$ $HCl$ ના દ્રાવણની $pH=1$ છે. આ જલીય દ્રાવણની $pH=2$ કરવા માટે કેટલા લિટર પાણી ઉમેરવામાં જરૂર પડશે ?

     

    View Solution
  • 5
    આલ્કલાઇન માધ્યમમાં ફિનોલ્ફથેલીનનો ગુલાબી રંગ...... કારણે છે.
    View Solution
  • 6
    $CaF _{2}$ ની $310 \,K$ એ પાણીમાં દ્રાવ્યતા $2.34 \times 10^{-3} \,g / 100 mL$ છે. તો $CaF _{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર ......... $\times 10^{-8}( mol / L )^{3}$ છે.

    (આપેલ $CaF _{2}$ નું મોલર દળ = $78 \,g mol ^{-1}$ )

    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યાં દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?
    View Solution
  • 8
    $Ag_2CrO_4, AgCl, AgBr$ અને $AgI$ ના $K_{sp}$ અનુક્રમે $1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},$$ 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}$ છે. તો $NaCl, NaBr, NaI$ અને $Na_2CrO_4$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં $AgNO_3$ નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?
    View Solution
  • 9
    જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
    View Solution
  • 10
    $H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution