જલીય દ્રાવણની $p^H = 6$ હોય, તો દ્રાવણમાં $OH^-$ ની સાંદ્રતા ............... થશે.
  • A$10^{-8}\,M$
  • B$10^{-6}\,M$
  • C$10^{-7}\,M$
  • D$10^{8}\,M$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું એક સૌથી ઓછું જલવિભાજન અંશ ધરાવે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી $KOH$ નાં પાંચ દ્રાવણને બનાવવામાં આવે છે.પ્રથમ $\to$$1$ લીટરમાં $ 0.1$ મોલ, દ્વિતીય $\to$$2$ લીટરમાં $0.2$ મોલ, તૃતિય $\to$$3$ લીટરમાં $0.3$ મોલ, ચતુર્થ $\to$ $4$ લીટરમાં $0.4$ મોલ પાચમું $\to $ $5$ લીટરમાં $0.5$ મોલ, પરિણામી દ્રાવણની $pH$ = .......?
    View Solution
  • 3
    $A_2B_3$ વિદ્યુત વિભાજન જલીય દ્રાવણના સંપૂર્ણ વિયોજન થાય. $A_2B_3 \rightarrow 2A^{+3 }+ 3B^{-2}$ તો $A^{3+}$ આયનની સંખ્યા.....બરાબર થાય.
    View Solution
  • 4
    જો $0.001\, M \,Mg(NO_3)_2$ દ્રાવણની $pH = 9$ હોય તો શું થશે ? ($Mg(OH)_2$ નું $K_{sp} = 8.9 \times 10^{-12})$ ના અવક્ષેપ કેટલા $pH$ મળશે ?
    View Solution
  • 5
    $0.1\,M$ $CH_3COOH$ ના દ્રાવણનો વિયોજન અંશ $1.32 \times 10^{-2}$ છે. તો તેનો વિયોજન અચળાંક શું થશે ?
    View Solution
  • 6
    ખોટું વિધાન નક્કી કરો.
    View Solution
  • 7
    $10\,mL$ મંદ $HCl$ માં નીચેના પૈકી શુ ઉમેરતા દ્રાવણની $p^H$ બદલાશે નહિ ?
    View Solution
  • 8
    બફર દ્રાવણમાં અચળ એસિડિટી અને બેઝિકતા હોય છે કારણ કે
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $ (HA)$ નું $p$$K_a$ $=$ $ 4.5 $ છે. $ HA $ ના બફર દ્રાવણ કે જેમાં  $50$$\%$ એસિડનું આયનીકરણ જેની $ pOH$ = .....
    View Solution
  • 10
    $0.005\,M$ $Ba(OH)_2$ ના દ્રાવણની $p^H$ કેટલી થશે ?
    View Solution