$0.10\, m$ જલીય $CrCl _{3}, xNH _{3}$નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ $0.05\, m$ જલીય $CaCl _{2}$ દ્રાવણ કરતાં બે ગણું છે.  $x$નું મૂલ્ય ......... છે.

$[$ધારો કે સંકીર્ણનું $100 \%$ આયાનીકરણ થાય છે અને  $CaCl _{2}$માં $Cr$નો સવાર્ગંક $6$ છે અને બધા $NH _{3}$ પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. $]$

  • A$10$
  • B$5$
  • C$12$
  • D$15$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
\(\Delta T_{b}=i \times K_{b} \times m\)

\(i \times 0.1 \times K_{b}=3 \times 0.05 \times K_{b} \times 2\)

\(i=3\)

\(\left[C r\left(N H_{3}\right)_{5} \cdot C l\right] C l_{2} \rightarrow\left[C r\left(N H_{3}\right)_{5} C l\right]^{+2}+2 C l^{-}\)

\(x=5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતુલ્ય જલીય દ્રાવણનું ઠાર  બિંદુ સૌથી વધુ કોનું હશે ?
    View Solution
  • 2
    $KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$  દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ  $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
    View Solution
  • 3
    બે તત્વો $A$ અને $B , 0.15\, moles \,A _{2} B$ અને $AB _{3}$ પ્રકારના સંયોજનો બનાવે છે. જો $A _{2} B$ અને $AB _{3}$ બંને સમભારીય હોય, તો $B$ ના પરમાણ્વીય ભાર કરતા $A$ નો............ ગણો છે.
    View Solution
  • 4
    દ્રાવકના કિલો દીઠ દ્રાવણમાં દ્રાવ્ય મોલ્સની સંખ્યાને શું કહેવાય છે?
    View Solution
  • 5
    લીય દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાાયનું ઉત્કલનબિંદુ $100.15\,^oC$ ઉપરના દ્રાવણને સમાન કદના પાણીની મંદ કરવામાં આવે તો ઠારણબિંદુ ...... $^oC$ થાય. પાણી માટે $K_b$ અને $K_f$ નું મૂલ્ય અનુક્રમે $0.512 $ અને $1.86\,K$  મોલાલીટી$^{-1}$
    View Solution
  • 6
    $0.2$  મોલલ એસિડ $HX$ એ દ્રાવણમાં $ 20\%$ આયનીકરણ થાય છે. $K_f$ $= 1.86\,K$ મોલીરીટી$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થાય.
    View Solution
  • 7
    હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 8
    $10\,g$  ગ્રામ પ્રતિ લીટર યુરિયા ધરાવતા (અણુભાર $ = 60\,g$ ગ્રામ મોલ$^{-1}$) એ $5\% w/v$  અબાષ્પશીલ દ્રાવ્ય સાથે આઈસોટોનીક થાય છે, તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ......... $g\, mol^{-1}$ થાય.
    View Solution
  • 9
    જ્યારે $9.45\,g$ $ClCH _{2} COOH$ ને $500\, mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ $0.5°C$ નીચું જાય છે. તો $ClCH _{2} COOH$ નો વિયોજન અચળાંક $x \times 10^{-3}$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે. $\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]$ (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)
    View Solution
  • 10
    કયું અવલોકન $(s)$ પ્રતિબિંબ $(s)$સંખ્યાત્મક ગુણધર્મ છે ?

    $(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે 

    $(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે  છે

    $(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે 

    નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો 

    View Solution