જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
A
બાષ્પદબાણ વધે છે
B
બાષ્પાયનનો દર ઘટે છે.
C
શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે.
D
બાષ્પ અને પ્રવાહી કણો વચ્ચે સંતુલન હોતુ નથી
Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$760\,torr$ $100.114\,^oC$ તાપમાને $1\,g$ યુરિયા $75\,g$ પાણી એક દ્રાવણ આપે છે યુરિયા નું આણ્વિય દળ $60.1$.છે તો ઉત્કલન બિંદુ અવનયન અચળ પાણી માટે શું હશે ?
$363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
$35^{\circ} \mathrm{C}$ પર $\mathrm{CS}_{2}$, નું બાષ્પદબાણ $512\; \mathrm{mm}$ $Hg$ અને એસિટોનનું $344\; \mathrm{mm}$ $Hg$ છે. $\mathrm{CS}_{2}$ ના એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ $600\; \mathrm{mm}\; Hg$ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?
એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
$20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5$ મોલ બેન્ઝિન અને $3.5$ મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22 .3\, torr$ હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો .