$0.1\,M$ $NaCl$ અને $ 0.1\,M$  $NaSO_4$ ના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઔદ્યોગિક વેચાણમાં સાંદ્ર સલ્ફયુરિક એસિડ $95\% $ $H_2SO_4$ સાથે વજનથી ધરાવે છે જો ઔદ્યોગિક એસિડની ઘનતા $1.834 $ ગ્રામ સેમી$^{-3}$ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 2
    $100 $ ગ્રામ પાણીમાં ( અ.ભા. $329$ ) $0.1\,g$  નું $K_3$ $[Fe (CN)_6]$ ધરાવતા દ્રાવણમાં ઠારણ બિંદુ ($C$  માં) કેટલું થાય ?($K_f$ $= 1.86\,\,K\,kg\,mol^{-1}$)
    View Solution
  • 3
    શુદ્ધ બેઝિનનુ ઠારણ $5.3\,^oC$ તાપમાને થાય છે. $4.4\,g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે, તો આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........
    View Solution
  • 4
    એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
    View Solution
  • 5
    પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ $ppm$
    View Solution
  • 6
    $222.6$  ગ્રામ ઈથીલીન ગ્લાયકોલ $[C_2H_4(OH)_2]$ અને $200$ ગ્રામ પાણીનાં મિશ્રણથી એન્ટીફિજ દ્રાવણ (પ્રતિહિમ) બનાવાય છે. આ દ્રાવણની મોલાલીટી કેટલી થાય?
    View Solution
  • 7
    ધન પદાર્થને પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ ઉત્કલનબિંદુને  લાગતાં નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસદ કરો : વિધાન $- 1 : 1$  મોલલ ગ્લુકોઝ જલીય $1000 $ ગ્રામ પણીમાં $ 180 $ ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. વિધાાન $ - 2 :1000$  ગ્રામ પાણીમાં $1 $ મોલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $1 $ મોલલ દ્રાવણ કહેવાય છે.
    View Solution
  • 8
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 9
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 10
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution