$0.1\,M$ $NaCl$ અને $ 0.1\,M$  $NaSO_4$ ના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.
  • A$\pi$  $NaCl$  $>$  $\pi$  $Na_2SO_4$
  • B$\pi$  $Na_2SO_4$  $>$  $\pi$  $NaCl$
  • C$\pi$  $NaCl$   $=$  $\pi$  $Na_2SO_4$
  • D$\pi$  $NaCl$   $>$   $\pi$  $NaNO_3$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $8$ ગ્રામ $NaOH$ ને $ 1 $ લીટરના દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 2
    જો ઉપરોકત પ્રશ્નમાંના પ્રવાહી લઇને $A$ ના મોલ-અંશ $0.8$ ધરાવતુ દ્રાવણ બનાવીએ તો $A$ ના બાષ્પસ્થિતિમાં મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 3
    $1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
    View Solution
  • 4
    એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

    ($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

    View Solution
  • 5
    $20\,^oC$ તાપમાને એસિટોનનું બાષ્પદબાણ $185\, torr$ છે. $20\,^oC$ તાપમાને $100\, g$ એસિટોનમાં $1.2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ $183\,torr$ થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... $(g\,mol^{-1})$ થશે.
    View Solution
  • 6
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 7
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. $20°C$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, torr$ અને $22\, torr$ છે. તો $20°C$ તાપમાને $78\,g$ બેન્ઝિન અને $46\,g$ ટોલ્યુઇન ધરાવતા દ્રાવણમાં બેન્ઝિનનું બાષ્પદબાણ .... torr થશે.
    View Solution
  • 8
    $300\,K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $0.0821$  વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
    View Solution
  • 9
    એક જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186$ છે. આ જ દ્રાવણ માટે ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક ${K_b} = 0.521$ તથા ${K_f} = 1.86$ હોય, તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો શોધો.
    View Solution
  • 10
    $HCl$ દ્રાવણની મોલરતા શું હશે જેમાં વજનથી $49\%$ કદ હાજર છે,અને જેનું વિશિષ્ટ ગુરુત્વ મૂલ્ય $1.41$ છે.
    View Solution