નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

$(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા

$(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.

$(3)$  $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.

$(4)$  દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.

Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સાંદ્રતાની કઇ રજૂઆતમાં, તાપમાન સાથે તેનુ મૂલ્ય બદલાતુ નથી ? (બાષ્પીભવન અવગણવુ)
    View Solution
  • 2
    નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $ (i) $ છે તો વિયોજન અંશ ($\alpha$) કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે ?
    View Solution
  • 3
    $1\,g$ અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક $A$ અને $B$ કે જેના ebullioscopic constants નો ગુણોતર $1 : 5.$ છે તેના $100\,g$ માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર  $\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}$ જણાવો.
    View Solution
  • 4
    નીચે પૈકી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 5
    જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવણમા દબાણ જેટલું થાય તેને.....
    View Solution
  • 6
    $100\, mL\, 0.1\, N$ દ્રાવણ બનાવવા દ્વિબેઝિક એસિડ $($ આણ્વિય દળ $200)$ ના ....... ગ્રામ જોઇએ.
    View Solution
  • 7
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 8
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution
  • 9
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનુ ઉક્લનબિંદુ તેમાંના કોઇ એક કરતા ઓછુ છે, તો તે ............
    View Solution
  • 10
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution