અર્ધપારગમ્ય પડદો કોને પસાર થવા દે છે ?
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 2
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 3
    જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ $0.02$ છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ $1.2\; atm$ છે;  શુષ્ક હવાનું આંશિક દબાણ ..... $atm$ છે
    View Solution
  • 4
    જલીય દ્રાવણના તાપમાનમાં વધારો થવાનું કારણ શું બનશે?
    View Solution
  • 5
    પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
    View Solution
  • 6
    વિદ્યુત વિભાજ્યનો પ્રામાણિક અણુભાર એ હંમેશાં તેની ગણતરી કરેલ મુલ્ય કરતાં ઓછું હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ $'i' $ નું મૂલ્ય એ...
    View Solution
  • 7
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 8
    કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
    View Solution
  • 9
    દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ $......$ ${ }^{\circ} C$ છે.
    View Solution
  • 10
    જો $H_2O$ નું $K_f$ મૂલ્ય $ 1.86 $ હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય ની $ 0.1\,m $ દ્રાવણ માટે $\Delta T_f$ નું મલ્ય કેટલું થાય ?
    View Solution