$0.1\,N$ $NH_4OH$ અને $0.1\,N$ $NH_4Cl$ ના દ્રાવણની $p^H = 9.25$ છે. તો $NH_4OH$ માટે $pK_b$ કેટલો થશે ?
  • A$9.25$
  • B$4.75$
  • C$3.75$
  • D$8.25$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યુ બ્રોન્સ્ટેડ બેઇઝ તરીકે વર્તી શકે નહિ ?
    View Solution
  • 3
    $T (K)$ પર ડાયમિથાઇલએમાઈનનો $\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}$ અને એસિટિક એસિડનો $\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}$ અનુક્રમે $3.27$ અને $4.77$ છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની $pH$ માટે સાચો વિકલ્પ શું છે ?
    View Solution
  • 4
    $10\,mL$ $0.1\,N$ $NaOH$ અને $0.05\,N$ $H_2SO_4$ ના મિશ્રણની $p^H =$ ............
    View Solution
  • 5
    એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે તો એસિડનો વિયોજન અચળાંક ....... થશે.
    View Solution
  • 6
    એક એસિડના દ્રાવણની $p^H = 4.70$ છે. તો $OH^-$ આયનની સાંદ્રતા ગણો. $(pK_w =14)$
    View Solution
  • 7
    બ્રોન્સ્ટેડ એસિડ $\mathrm{H}_{2} \mathrm{O}$ અને $\mathrm{HF}$ માટે સંયુગ્મી બેઇઝ શોધો.
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલ છે.

    વિધાનો $I:$ મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે.

    વિધાનો $II:$ મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    બફર દ્રાવણમાં $NH_4Cl$ અને $NH_4OH$ નો ગુણોત્તર $1 : 1$ છે. જ્યારે તેનો ફેરફાર $2 : 1$ માં થાય તો બફરની $pH$ નું મૂલ્ય ...... થશે.
    View Solution
  • 10
    સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ $..........$ છે.

    ફીનોલ્ફથેલીન = $4 \times 10^{-1}$ આપેલ $\log _2=0.3$

    ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે $.......$ છે.

    $A$. નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે.

    $B$. $pH =8.4$ પર રંગમાં ફેરફાર શરૂ થાય છે.

    $C$. તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે.

    $D$. એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.

    View Solution