$0.2\, m$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવા કેટલું કાર્ય કરવું પડે?(સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $=0.06\, N/m$)
  • A$192\pi \times {10^{ - 4}}\,J$
  • B$280\pi \times {10^{ - 4}}\,J$
  • C$200\pi \times {10^{ - 3}}\,J$
  • D
    એક પણ નહીં
AIIMS 2011, Easy
Download our app for free and get startedPlay store
a
(a) \(W = 8\pi {r^2} \times T = \)\(8\pi \times {(0.2)^2} \times 0.06 = 192\pi \times {10^{ - 4}}\,J\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો $V$ એ હવાના કદમાં થતો ફેરફાર અને $S$ એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.$T$ એ પૃષ્ઠતાણ અને $P$ એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
    View Solution
  • 2
    કેશનળીમાં પાણી $10\; cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે અને એ જ કેશનળીમાં પાસે $3.42\; cm$ ઊંડાઈ જેટલો ઘટે છે. જો પારાની ઘનતા $13.6\; kg / m ^3$ અને સંપર્કકોણ $135^{\circ}$ છે તો પાણી અને પારા માટે પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો હશે? (પાણી અને કાચ માટે સંપર્કકોણ $0^{\circ}$ છે).
    View Solution
  • 3
    $1\,cm$ ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન $729$ નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ $75\,\,dyne/cm$ હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $...\times 10^{-4}\,J$  થશે.$(\pi = 3.14$ આપેલ છે.)
    View Solution
  • 4
    મરકયુરીનું ટીપું કાંચ પર ફેલાતું નથી,કારણ કે કાંચ અને મરકયુરી વચ્ચેનો સંપર્કકોણ... 
    View Solution
  • 5
    $R$ ત્રિજયા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતાં $H$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે.જો અડધી ત્રિજયાની કેશનળી ડુબાડતાં કેશનળીમાં રહેલા પાણીનું દળ કેટલું થાય?
    View Solution
  • 6
    $1000$ નાના ટીપાંમાંથી મોટું ટીપું બને છે.નાના ટીપાં અને મોટા ટીપાંની પૃષ્ઠઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    પાણીના $1000$ નાના બુંદ ભેગાં થઈને એક મોદ્રું બુંદ બને છે. પૃષ્ઠ ઊર્જા__________થશે.
    View Solution
  • 8
    $0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી એક કાચની કશનળીને પાણી ભરેલા પાત્રમાં શિરોલંબ રીતે મૂકેલી છે તો કેશનળીમાં પાણી પર કેટલું દબાણ લગાડવું જોઇએ કે જેથી કેશનળીમાંની પાણીની સપાટી પાત્રમાંના પાણીની સપાટી જેટલી થાય? (પાણીનું પૃષ્ઠતાણ $=0.07 \,N / m$ અને વાતાવરણ દબાણ $\left.=10^5 \,N / m ^2\right)$.
    View Solution
  • 9
    $T$ પૃષ્ઠતાણ ધરાવતો $r$ ત્રિજયાના પરપોટાની ત્રિજયા બમણી કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 10
    કેસનળીને પાણીમાં ડૂબાડેલી છે અને તે $20 \,cm$ પાણીની બહાર છે. પાણી $8 \,cm$ જેટલું ઉપર ચઢે છે. જો સંપૂર્ણ ગોઠવણીને મુક્ત પતન કરતાં એલિવેટરમાં મૂકવામાં આવે છે તો દશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ ......... $cm$ હશે.
    View Solution