$0.6 \%\,(w/v)$  યુરિયાનું જલીય દ્રાવણ ...... સાથે આઇસોટોનિક છે.
  • A$0.1 M$ $KCl$
  • B$0.6 \%$ ગ્લુકોઝ દ્રાવણ
  • C$0.1\%$  ગ્લુકોઝ 
  • D$0.6$ $KCl$ દ્રાવણ
Medium
Download our app for free and get startedPlay store
a
\(0.6 \%\) યુરિયા એટલે,  \(100 \) મિલી દ્રાવણમાં \(0.6 \) ગ્રામ યુરિયા

\(1000\)  મિલી દ્રાવણમાં \(6\) ગ્રામ \(\left( \frac{\text{6}}{\text{60}}\text{ =0}\text{.1 } \right)\) મોલ યુરિયા 

યુરિયાના દ્રાવણની સાંદ્રતા \(= 0.1\,m\) થાય.

આઇસોટોનિક એટલે સમાન મોલર સાંદ્રતા ધરાવતાં દ્રાવણો

\(0.1\,M\) \(KCl\) અને \( 0.1\,M \) યુરિયા (\(0.6\%\)) ની સાંદ્રતા સમાન બને.

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$  પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $  યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
    View Solution
  • 2
    વૉન્ટ હોફ અવયવ $'i'$ ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C\,M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક ........... થશે.
    View Solution
  • 3
    બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. $'w'$ ગ્રામ એસિડને $30$ ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં $2\,K$ જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન $80$ હોય તો $w$ કેટલા ............. $\mathrm{g}$ હશે?

    (આપેલ, $K_f = 5\,K\, kg\,mol^{-1},$ બેન્ઝોઇક એસિડનું મોલર દળ $= 122\,g\,mol^{-1}$ )

    View Solution
  • 4
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 5
    કયું અવલોકન $(s)$ પ્રતિબિંબ $(s)$સંખ્યાત્મક ગુણધર્મ છે ?

    $(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે 

    $(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે  છે

    $(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે 

    નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો 

    View Solution
  • 6
    $27\,^oC$ પર $100\, mL$ પાણીમાં $0.6\, g$ યુરીયા  (મોલર દળ $= 60\, g\, mol^{-1}$) અને $1.8\, g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180\, g\, mol^{-1}$) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ જણાવો. $(R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})$
    View Solution
  • 7
    બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે $P_A < P_A\,^oX_A$ અને $P_B < P_B\,^oX_B$ છે, તો આ દ્રાવણ..........
    View Solution
  • 8
    જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
    View Solution
  • 9
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 10
    $0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$  સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
    View Solution