જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$  પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $  યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
  • A$90.0$
  • B$115.0$
  • C$105.0$
  • D$210.0$
Medium
Download our app for free and get startedPlay store
d
આઈસોટોનીક દ્રાવણ  માટે \({\pi _{\text{1}}}\,\, = \,\,{\pi _2}\,\, \Rightarrow \,\,{C_1}\, = \,\,{C_2}\)

\(\frac{{5.25}}{{Mol.wt.}}\,\, = \,\,\frac{{1.5}}{{60}}\)

\(\therefore \,\,Mol.wt.\,\, = \,\,210\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પ દબાણનું સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર છે?
    View Solution
  • 2
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 3
    આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
    View Solution
  • 4
    નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 5
    પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373\, K$ (at $760\, mm$) છે. $298\, K$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\, mm$ છે. જો પાણીની બાષ્પાયન એન્થાલ્પી $40.656\, kJ/mol$ હોય, તો $23\, mm$ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 6
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution
  • 7
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 8
    પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ની $2.05$  $M$ દ્રાવણની ઘનતા $1.02 $ ગ્રામ/મિલી તો દ્રાવણની મોલાલીટી ......... $mol\,kg^{-1}$ થાય.
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $HX $ ના $ 0.2 $ મોલલ જલીય દ્રાવણમાં આયનીકરણ અંશ $0.3 $ છે. પાણી માટે $K_f$$1.85 $ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ નજીક હશે.
    View Solution
  • 10
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution