જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
AIIMS 1998, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પાત્રમાં $0.1\,M$  $NaCl$ અને $0.05\,M$  $BaCl_2$ ના દ્રાવણોને અર્ધપારગ્મય પડદા વડે જુદા પાડવામાં આવેલ છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?
    View Solution
  • 2
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 3
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 4
    રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.
    View Solution
  • 5
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 6
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 7
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 8
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 9
    $x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે.  $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
    View Solution
  • 10
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $15\,ppm$  (વજનથી )હોય તો પાણીનાં નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.
    View Solution