$1$ મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને $P-V$ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે $V _{2}=2 V _{1}$ હોય તો તાપમાનનો ગુણોત્તર $T _{2} / T _{1}$ ........ છે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 2
    રેફરીઝરેટર ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી $800\, J$ લે છે, અને ઠારણ વ્યવસ્થામાં $500\, J$ ઉષ્મા ગુમાવે છે તો તેનો પરફોર્મન્સ ગુણાંક કેટલો હશે?
    View Solution
  • 3
    એક એન્જિન $20\,^{\circ} C$ અને $1$ $\;atm$ દબાણે $5$ મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $X\, kJ$ હોય તો $X$ નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?
    View Solution
  • 4
    $1$ $J^o C^{-1}$ જેટલી અચળ ઉષ્માધારિતા $(heat$  $capacity)$ ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે.

    $(i)$ $ 2$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.

    $(ii)$ $8$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક $100^o $ $C$ તાપમાનથી અંતિમ $200^o $ $C$ તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.

    View Solution
  • 5
    નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?
    View Solution
  • 6
    એક ઉષ્મીય અવાહક જડિત કન્ટેઇનરમાં રહેલ આદર્શ વાયુને $100\omega$  ના ફિલામેન્ટ દ્વારા $1A $ નો પ્રવાહ $5 \,\,min$ સુધી પ્રસાર કરીને ગરમ કરવામાં આવે છે તો આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....$kJ$ ?
    View Solution
  • 7
    એક થર્મોડાયનેમિક તંત્ર $a b c d a$ ચક્રીય પ્રકિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા થવું $b c$ દરમિયાન થતું કાર્ય . . . . . . છે.
    View Solution
  • 8
    દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____
    View Solution
  • 9
    અડધા મોલ એક પરમાણ્વીય આદર્શ વાયુને $1 \,atm$ અચળ દબાણે $20 ^oC$ થી $90 ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ વડે થતુ કાર્ય ..... $J$ ની નજીકનું છે. (વાયુ અચળાંક $R = 8.31\, J/mol.K$)
    View Solution
  • 10
    $40\%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ-વ્યવસ્થાનું તાપમાન $300 K$ છે. તેની ઠારણ-વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને, કાર્યક્ષમતા મૂળ કાર્યક્ષમતા કરતાં $50\%$ વધારવા માટે પ્રાપ્તિસ્થાન તાપમાન ..... $K$ વધારવું પડે ?
    View Solution