$1$ મોલ $N_2$ અને $2$ મોલ $H_2$ ને એક ડેસીમીટર ઘન પાત્ર ($1$ લીટર)માં પ્રક્રિયા થાય છે. સંતુલને $0.8$ મોલ $NH_3$ નિર્માણ થાય છે. તો પાત્રમાં $H_2$ સાંદ્રતા ?
Diffcult
Download our app for free and get startedPlay store
d
$( 2x = 0.8  ... x = 0.4$ આપેલ છે. $)$

                                                      $N_{2(g)}   +3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$

પ્રારંભિક

  $1$

  $2$

  $0$

સંતુલને મોલ 

  $1 - x= 1 - 0.4= 0.6$

  $2 - 3 x =2 - 3 \times 0.4 =2 - 1.2 = 0.8$

  $2x =2 \times 0.4 =0.8$

સંતુલન દળ 

  $0.6 / 1 = 0.6$

  $0.8 / 1 = 0.8$

  $0.8 / 1 = 0.8$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયા જેટલું હોય તો અવસ્થા....... માં થાય.
    View Solution
  • 2
    $CH4$$_{(g)}$ + $2$$O_2$$_{(g)}$ $\rightleftharpoons$ $CO_2$$_{(g)}$ + $2$$H_2O$$_{(l)}$ પ્રક્રિયા માટે $H_r = -170.8 \,kJ\, mol^{-1}$ છે. નીચેના વિધાન પરથી કયુ એક સાચું નથી ?
    View Solution
  • 3
    નીચેના પૈકી કઈ પ્રક્રિયમા અચળ તાપમાને કદનો વધારો સંતુલને  મોલની સંખ્યા બદલશે નહિ ?
    View Solution
  • 4
    નીચે ત્રણ પ્રક્રિયાઓ તથા તેમના સંતુલન અચળાંક આપેલા છે.

    $N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ Z_{(g)}\,\, 2NH_{3(g)} ; \,\,k_1\,\,, N_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2NO \,\,; k_2 \,\,, H_2 +$ $\frac{1}{2}$ $O_2$ $\rightleftharpoons$ $H_2O$ ; $k_3$ તો પ્રક્રિયા $2NH_3$ $+$ $\frac{5}{2}$$O_2$ $\rightleftharpoons$ $2NO$ $+$ $3H_2O$ નો સંતુલન અચળાંક $k_1 , k_2$ અને $k_3$ ના રૂપમાં.....

    View Solution
  • 5
    પ્રક્રિયા મુજબ સંતુલન સ્થાપિત થાય ત્યાં સુધી $79\%$ નાઇટ્રોજન અને $21\%$ ઓક્સિજન ધરાવતા હવાના કદ દ્વારા $2200\, K$ અને $1$ એટીએમ પર ગરમ કરવામાં આવે છે.

    $N_2(g) + O_2(g)  \rightleftharpoons  2NO(g)$

    જો પ્રક્રિયાનું $K_p$ $1.1\times10^{-3}$ છે, તોકદના ટકાની દ્રષ્ટિએ ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડની માત્રાની ગણતરી કરો.

    View Solution
  • 6
    $PCl_{5(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ અને $ COCl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $Co_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ બે પ્રાણાલીને અચળ કદે સંતુલનમાં એક સાથે લેવામાં આવે છે. જો અચળ કદે $CO_{(g)}$ નું થોડું પ્રમાણ પાત્રમાં ઉમેરવામાં આવે તો, નવા સંતુલને......
    View Solution
  • 7
    એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
    View Solution
  • 8
    જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$
    View Solution
  • 9
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં વધુ સંતુલન નીપજ મેળવવા ઊંચુ તાપમાન અને ઊંચુ દબાણ મદદરૂપ છે ?
    View Solution
  • 10
    જો $H_2$ અને $I_2$ ના $2$ મોલ. $1$ લીટર પાત્રમાં પ્રારંભમાં લેવામાં આવે છે. તો $HI$ ની સંતુલન સાંદ્રતા $2$ મોલ$/ L$ છે. $H_{2(g)} + I_{2(g)} $ $\rightleftharpoons$ $ 2HI_{(g)}$ પ્રક્રિયા માટે $K_p$ શોધો.
    View Solution