$1\, s$ આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા $45\, J$ છે જો $15 $ દોલનો પછી તેની ઉર્જા $15\, J$ થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant$=\frac bm$) ($s^{-1}$ માં) કેટલો થાય?
JEE MAIN 2015, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા $K_1$ છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા $K_2$ છે. તો ...
$M$ દળ અને $R$ જેટલી ત્રિજ્યા ધરાવતી તક્તી તેના પરિઘ પરના કોઈ બિંદુ બાંધીને લટકાવેલ છે. જે ઊર્ધ્વ દિશામાં લટકાવેલ છે. તેના દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?
$LCR$ પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક $\mathrm{b}$ અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?
સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર $10\,s^{-1}$ છે. $t = 0$ સમયે તેનું સ્થાનાંતર $5\, m$ હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા $\frac{\pi }{4}$ છે.
જો કોઈ સમયે સરળ આવર્તગતિ કરતાં દોલકનું સ્થાનાંતર $0.02\;m$ અને પ્રવેગ $2\; m/s^2$ ને બરાબર થાય, તો દોલકની કોણીય આવૃત્તિ ($rad\,{s^{ - 1}}$ માં) કોને બરાબર થાય?