$10$  ગ્રામ ગ્લુકોઝ (અભિસરણ દબાણ $P_1$), $ 10 $ ગ્રામ યુરિયા (અભિસરણ દબાણ $P_2$) અને $ 10$  ગ્રામ સુક્રોઝ (અભિસરણ દબાણ $P_3$)ને $ 250$  મિલી પાણીમાં ઓગાળતાં તમામ પદાર્થના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... થાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $760\,torr$ $100.114\,^oC$ તાપમાને $1\,g$ યુરિયા $75\,g$ પાણી એક દ્રાવણ આપે છે યુરિયા નું આણ્વિય દળ $60.1$.છે તો ઉત્કલન બિંદુ અવનયન અચળ પાણી માટે શું હશે ?
    View Solution
  • 2
    $0.02\, M\,Pb(NO_3)_2$ નુ દ્રાવણ $0.05\, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.
    View Solution
  • 3
    નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ $0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}$ કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ)

    $(i)$ $0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}$

    $(ii)$ $0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}$

    $(iii)$ $0.10\, {M}\, {KCl}$

    $(iv)$ $0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}$

    View Solution
  • 4
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 5
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 6
    $800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
    View Solution
  • 7
    જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
    View Solution
  • 8
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 9
    નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 10
    $298$  કે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા માટે હેન્રીની નિયમનો અચળાંક $1.0 \times 10^5$ વાતા. હવામાં $N_2$ ના મોલ અંશ $0.8 $ છે. $298$  કે અનેે $5 $ વાતા. દબાણે $10 $ મોલ પાણીમાં હવામાંથી કેટલા મોલ $N_2$ દ્રાવ્ય થાય ?
    View Solution