જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું $0.10\, {M}$ જલીય દ્રાવણ સૌથી મોટા ફ્રીઝિંગ પોઇન્ટ ડિપ્રેશનનું પ્રદર્શન કરશે?
    View Solution
  • 2
    $0.2$  મોલલ નિબર્ળ એસિડ ($HX$ )નું જલીય દ્રાવણ $ 20\% $ આયનીકરણ થતા આ દ્રાવણનું ઠારણબિંદુ ......... $^oC.$ ( $K_f= 1.86\,C/m$  પાણી માટે )
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા મિશ્રણમાં મુખ્ય આંતરક્રિયા તરીકે દ્વિધુવ-દ્વિધ્રુવ બળ હાજર છે ? 
    View Solution
  • 4
    માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ ${37\,^o}C$ તાપમાને $7.8$ બાર છે જલીય $NaCl$ દ્રાવણ ની સાંદ્રતા કેટલી છે જેનો ઉપયોગ રક્ત પ્રવાહમાં થઈ શકે છે ..........$mol/L$ 
    View Solution
  • 5
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 6
    ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ એ $640$  મિમી $Hg$  છે. અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ને $39.0$  ગ્રામ બેન્ઝિનમાં $2.175 $ ગ્રામ ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ $600 $ મિમી $ Hg$  થાય છે. તો ધન પદાર્થ તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 7
    $C_6H_6$,  $CH_3OH$,  $C_6H_5NH_2$ અને $C_5H_5NO_2$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $80\,^oC$,  $65\,^oC$,  $184\,^oC$  અને $212\,^oC$ છે. કયું ઓરડાના તાપમાને મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે?
    View Solution
  • 8
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 9
    નિર્બળ એસિડનું $2$  દ્રાવણ $HA$  માં $3.885^{\circ} C$ નો ઠંડક છે.. આ એસિડનો  વિયોજન  અંશ ...... $\times 10^{-3} .$  છે

    [અહી આપેલ  : પાણીનો મોલલ અચળાંક= $1.85 \,K \,kg \,mol ^{-1}$ શુદ્ધ પાણીનો ઠંડક $\left.=0^{\circ} C \right]$

    View Solution
  • 10
    ગ્લુકોઝના જલીય દ્રાવણનુ ઠારણ કરવામાં આવે તો કોના સ્ફટિકો સૌપ્રથમ અલગ થશે ?
    View Solution