જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution
  • 2
    પાણી માટે $K_b$ $= 0.513^o$ સે કિગ્રા મોલ $^{-1}$ છે. જો $0.1 $ મોલ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200$  મિલી પાણીમાં ઓગાળવામાં આવે, તો બનતું દ્રાવણ $ 1 $ વાતાવરણ દબાણે કયા તાપમાને ઊકળે ?
    View Solution
  • 3
    $100\%$ આયનીકરણ સ્વીકારતા, નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો કમ ........ થશે.
    View Solution
  • 4
    આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........

    $(K_f =-1.86\,^o\, C/m)$

    View Solution
  • 5
    $300$ ગ્રામ $25\%$  અને $400 $ ગ્રામ $40\%$  દ્રાવણ વજનથી મિશ્ર કરવામાં આવે છે, તો ઘટકની ટકાવારી દ્રાવણનાં દળની સરખામણીમાં  ગણતરી કરો ............. $\%$
    View Solution
  • 6
    જયારે $0.2\,g$ એસિટિક એસિડને $20\, g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ $0.45^o C$ ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........$\%$ હશે ?

    (બેન્ઝિન માટે $K_f $ $= 5.12 \,K\, kg\, mol^{-1}$) 

    View Solution
  • 7
    બે ઘટકોમાંથી બનતું દ્રાવણ નીચે મુજબ છે.

    $(i)$ શુદ્ધ દ્રાવક $\to$ અલગ કરેલા દ્રાવકના અણુઓ, $\Delta$ $H_1$

    $(ii)$ શુદ્ધ દ્રાવ્ય $\to$ અલગ કરેલા દ્રાવ્યના અણુઓ, $\Delta$ $H_2$

    $(iii)$ દ્રાવણ-અલગ કરેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ,$\to$ દ્રાવણ $\Delta$ $H_3$  દ્રાવણ આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જયારે ..... 

    View Solution
  • 8
    શેરડીની સુગરનું $5\, \%$ દ્રાવણ $($ અણુભાર $=\,342)$ એ $1\%$ પદાર્થ $X$ના દ્રાવણ સાથે આઇસોટોનિક છે. $X$ નું પરમાણ્વીય વજન કેટલું છે?
    View Solution
  • 9
    $800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
    View Solution
  • 10
    એક પાત્રમાં $0.1\,M$  $NaCl$ અને $0.05\,M$  $BaCl_2$ ના દ્રાવણોને અર્ધપારગ્મય પડદા વડે જુદા પાડવામાં આવેલ છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?
    View Solution