પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
Medium
Download our app for free and get startedPlay store
b
$2\,g$  $NaOH$ $= 2/40 $  ગ્રામ તુલ્યાંક $ = 1/20 $ ગ્રામ તુલ્યાંક

$N\,\, = \,\,\frac{{\frac{1}{{20}}}}{{100}}\,\, \times \,\,1000\,\, = \,\,\frac{1}{2}\,\,$

દ્રાવણની ર્નોર્માલિટી  $ = \,\,\frac{N}{2} $

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$
    View Solution
  • 2
    સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.
    View Solution
  • 3
    જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
    View Solution
  • 4
    નીચેના પૈકી કોની મોલર સાંદ્રતા $2N$ $HCl$ ના દ્રાવણ જેટલી છે ?
    View Solution
  • 5
    $H_2SO_4$ ના સાંદ્ર જલીય દ્રાવણની વજનથી સાંદ્રતા $98 \%$ છે અને દ્રાવણની ઘનતા $1.80\, g\, mL^{-1}$ છે. તો એક લિટર $0.1\, M\,H_2SO_4$ નું દ્રાવણ બનાવવા એસિડના ...... $mL$ કદની જરૂર પડશે.
    View Solution
  • 6
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા આલેખમાં આદર્શ દ્વિઅંગી પ્રવાહી દ્રાવણની વર્તણુક દર્શાવતી નથી?
    View Solution
  • 8
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 9
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 10
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution