પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
Medium
Download our app for free and get startedPlay store
b
$2\,g$  $NaOH$ $= 2/40 $  ગ્રામ તુલ્યાંક $ = 1/20 $ ગ્રામ તુલ્યાંક

$N\,\, = \,\,\frac{{\frac{1}{{20}}}}{{100}}\,\, \times \,\,1000\,\, = \,\,\frac{1}{2}\,\,$

દ્રાવણની ર્નોર્માલિટી  $ = \,\,\frac{N}{2} $

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેન સુગરનું $5\% w/v$  દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $  દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
    View Solution
  • 2
    $300 $ કે ઈથાઈલ આલ્કોહોલ અને પ્રોપાઈલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 $ મિમી પ્રોપાઈલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $ 200$  મિમી. જો ઈથાઈલ આલ્કોહોલના મોલ અંશ $0.6$, તો સમાન તાપમાને (મીમીમાં) બાષ્પ દબાણ શું હશે?
    View Solution
  • 3
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 5
    લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$
    View Solution
  • 6
    પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.
    View Solution
  • 7
    ઓસ્મોસીસના પરિણામે, દ્રાવણની સાંદ્રતાનું કદ એ...
    View Solution
  • 8
    જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
    View Solution
  • 9
    નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન.ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ શોધો.
    View Solution
  • 10
    $1.5\,N\,{H_2}{O_2}$ દ્રાવણની કદ સાંદ્રતા ..... હશે?
    View Solution