$100 \mu \mathrm{F}$ સંધારકતાવાળા કેપેસીટરને $12 \mathrm{~V}$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા $6.4 \mathrm{mH}$ ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
સોલેનોઇડને $100\,V$ $DC$ સાથે જોડતાં, $1\,A$ પ્રવાહ પસાર થાય છે,જયારે તેને $100 \,V$ $ A.C$. સાથે જોડતાં $0.5\,A $ પ્રવાહ પસાર થાય છે,જો $AC$ ની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઇડનો ઇમ્પિડન્સ અને ઇન્ડકટન્સ કેટલો થાય?
$2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
એક $LCR$ શ્રેણી પરિપથ, $\varepsilon=\varepsilon_0 \sin \omega t$. $emf$ ના સ્ત્રોત સાથે જોડેલ ઈન્ડકટર $L$, કેપેસિટર $C$ અને અવરોધ $R$નો બનેલો છે.જ્યારે $\omega L=\frac{1}{\omega C}$ ત્યારે પરિપથમાં વિદ્યુતપ્રવાહ $I_0$ છે અને જો સ્ત્રોતની કોણીય આવૃત્તિ $\omega^{\prime}$, માં બદલવામાં આવે, તો પરિપથમાં વિદ્યુતપ્રવાહ $\frac{I_0}{2}$, થાય છે,તો $\left|\omega^{\prime} L-\frac{1}{\omega^{\prime} C}\right|$ નું મૂલ્ય કેટલું છે ?