ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન $R=\; 9\Omega $ ના અવરોધ, બે સમાન ઇન્ડકટર $L= 2 \;mH$ ને $emf=18\; V$ ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ $i$ કેટલો હશે?
$LCR$ પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ $250\, V$ છે. જો તેમાં $R =8 \Omega, L =24\, mH$ અને $C =60 \mu F$ શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર $x\, kW$ મળે છે તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
$V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
$250\, V , 50\, Hz$ ના $AC$ ઉદગમ માથી $LR$ પરિપથ $400\, W$ પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર $0.8$ છે. પાવર ફેક્ટર $1$ કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય $\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,$ હોય તો $n=$.......
$C$ કેપેસિટન્સના કેપેસિટરમાં પ્રારંભિક વિદ્યુતભાર $Q_0$ છે. અને દર્શાવ્યા પ્રમાણે ઈન્ડકટન્સ $L$ ના ઈન્ડકટર સાથે જોડેલ છે.t $=$ 0 સમયે કળા $S$ બંધ છે. જ્યારે કેપેસિટરમાં ઊર્જા,ઈન્ડકટરની ઊર્જા કરતાં ત્રણ ગણી છે ત્યારે ઈન્ડકટરમાંથી વિદ્યુતપ્રવાહ કેટલો છે?
શ્રેણી જોડાણ ધરાવતો $LCR$ અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક $100$ માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક ($Q-$ ફેક્ટર) .......... છે.