$1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
Medium
Download our app for free and get startedPlay store
c
દ્રાવણનું દળ $ = \,\,{\text{120}}\,\, + \,\,{\text{1000}}\,\, = \,\,{\text{1120}}\,\,{\text{gm}}$

દ્રાવણનું કદ $ = \,\,\frac{{{\text{mass}}}}{{{\text{density}}}}\,\, = \,\,\frac{{1120}}{{1.15}}\,ml\,\, = \,\,\frac{{1.12}}{{1.15}}\,$ લિટર

મોલીરીટી $ = \,\,\frac{{{\text{120}}}}{{{\text{60}}\,\, \times \,\,\frac{{{\text{1}}{\text{.12}}}}{{{\text{1}}{\text{.15}}}}}}\,\, = \,\,\frac{{120\,\, \times \,\,1.15}}{{60\,\, \times \,\,1.12}}\,\,\, = \,\,2.05$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1 $ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે?
    View Solution
  • 2
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 3
    દ્રાવણનો સેટ $180$ $g$ પાણી દ્રાવક તરીકે અને $10$ $g$ $A, B$ અને $C$ જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે

    [$A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}$$ C =10,000 \,g\, mol ^{-1}$ના મોલર દળ આપેલ છે ]

    View Solution
  • 4
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 5
    $0.0020\,m$  $[CO(NH_3)_5(NO_2)]$ નું જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -0.00732\,^o$ સે છે. આ $ 1$ મોલ આયોનિક સંયોજનને પાણીમાં ઓગાળતાં છૂટા પડતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ)= .....($K_f= 1.86$)
    View Solution
  • 6
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 7
    $A $ અને $B $ ના મિશ્રણના દ્રાવણમાં ઉપર $ A $ બાષ્પના મોલ અંશ $(X_A = 0.4)$ કેટલા હોય? $(P_A^o = 100\,mm,\,\, P_B^o = 200 \,mm)$
    View Solution
  • 8
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 9
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 10
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution