પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
  • A$2.25$
  • B$2$
  • C$1.75$
  • D$1.5$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
c
\(\Delta \mathrm{T}_{\mathrm{f}}=\mathrm{i} \times \mathrm{m} \times \mathrm{K}_{\mathrm{f}}\)

\(0.2=2 \times 2 \times \frac{\mathrm{w} / 58.5}{600 / 1000}\)

\(\mathrm{w}=1.755 \mathrm{gm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 2
    $300\, K$ તાપમાને રૂધિરનુ અભિસરણ દબાણ $8.21\, atm$ છે.તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{g\,L}^{-1}$ થશે ?
    View Solution
  • 3
    $0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$  સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
    View Solution
  • 4
    કયું પ્રબળતાની ટકાવારી દર્શાવે છે?
    View Solution
  • 5
    $FeSO_4$ કોઇ એક જલીય દ્રાવણ માટે પ્રાયોગિક આણ્વિય દળ $80\, g/mol$ મળે છે, તો ક્ષાર નો વિયોજન અંશ શું થશે ?  
    View Solution
  • 6
    લોહીના સંદર્ભમાં લોહીના કોષો તેમના સામાન્ય સ્વરૂપને જાળવી રાખે છે તે દ્રાવણ કયું છે?
    View Solution
  • 7
    એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2\,m$  જલીય દ્રાવણનો આયનીકરણ $0.3$ અંશ છે. પાણી $K_f= 1.85$  માટે હોય, તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.
    View Solution
  • 8
    $HCl$ દ્રાવણની મોલરતા શું હશે જેમાં વજનથી $49\%$ કદ હાજર છે,અને જેનું વિશિષ્ટ ગુરુત્વ મૂલ્ય $1.41$ છે.
    View Solution
  • 9
    બે પ્રવાહીઓનું બાષ્પદબાણ $ 'P' $ અને $'Q' $ એ $80$  અને $60 $ ટોર છે. $3$ મોલ $ P$ અને $2 $ મોલ $Q$  ને મિશ્ર કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ..........  $torr$ થાય.
    View Solution
  • 10
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution