$100\,g, 0.2\, m$ જલીય દ્રાવણનું મંદન $200\,g$ પાણી વડે કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલાલિટી શુ થશે ?
  • A$0.1\, m$
  • B$0.2/3\, m$
  • C$0.2\, m$
  • D
    નક્કી ન થઇ શકે
Easy
Download our app for free and get startedPlay store
d
મોલાલિટી દ્રાવકના વજનના  વ્યસ્ત પ્રમાણમાં હોય છે.અહી દ્રાવ્ય અજ્ઞાત હોવાથી દ્રાવકનું શરૂઆતનું વજન નક્કી થઈ શકે નહિ.આથી મંદન બાદની દ્રાવણની મોલાલિટી નક્કી થઈ શકે નહિ.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધણના ઓકટેન ક્રમ વધારવા માટે પેટ્રોલીયમ ઉદ્યોગોમાં એક પ્રક્રીયા નીચે મુજબ થાય છે.

    $C_7H_{14} → C_7H_8 + 3H_2$ આ પ્રક્રીયામાં બે હાઈડ્રોકાર્બન પ્રવાહી જ્યારે એક $H_2$ વાયુ સ્વરૂપે છે. ઉપરની પ્રક્રિયામાં પ્રવાહીના વજનમાં ઘટાડાની ટકાવારી કેટલા ............. $\%$ હશે ?

    View Solution
  • 2
    ડાલ્ટન ના પરમાણવીય સિધ્ધાંત ની ખોટી ધારણા/ઓ શોધો.

    $(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.

    $(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.

    $(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.

    $(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.

    $(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.

    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    $70 \%$ દલથી ટકાવારી ($sp. gravity$ $=1.54 \mathrm{~g} \mathrm{~cm}^{-}$3) ધરાવતા $1L$ ઓર્થોફોસ્ફોરીક એસીડની $\left(\mathrm{H}_3 \mathrm{PO}_4\right)$ મોલારીટી $M$ છે.) $\left(\mathrm{H}_3 \mathrm{PO}_4\right.$ નું મોલર દળ $\left.=98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\right)$
    View Solution
  • 4
    $CH_4$ ની સાપેક્ષે એક બાષ્પશીલ પદાર્થની બાષ્પધનતા $4$ હોય, તો તે પદાર્થનું આણ્વિય દળ જણાવો.
    View Solution
  • 5
    $13.8\, gm$ તત્વમાં  $4.6 \times 10^{22}$ પરમાણુઓ આવેલા હોય તો તે તત્વનું પરમાણ્વીયદળ કેટલું થાય ?
    View Solution
  • 6
    $NaOH$ નાં દ્રાવણ વિરૂદ્ધ $1.25\, M$ ઓકઝેલિક એસિડ દ્રાવણના અનુમાપનને ધ્યાનમાં લો. અંતિમ બિંદુ પર નીચે મુજબ બ્યુરેટ અવલોકનો મળ્યાં.

    $(i)$ $4.5\, mL$ $\quad (ii)$ $4.5\, mL$ $\quad (iii)$ $4.4\, mL$

    $(iv)$ $4.4\, mL$ $\quad (v)$ $4.4\, mL$

    જે ઓકઝેલિક એસિડનું કદ $10.0\, mL$ લેવામાં આવ્યું હોય તો $NaOH$ દ્રાવણની મોલારિટી $....\,M$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો)

    View Solution
  • 7
    $0.205$ મોલ $Ba(OH)_2$ માંથી વધુ પ્રમાણમાં $CO_2$ પસાર કરતાં કેટલા .............. ગ્રામ $BaCO_3$ ઉત્પન્ન થાય ?
    View Solution
  • 8
    $25.3\,g$ સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ને $250\, mL$ દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિયોજન થતું હોય, તો સોડિયમ આયન $(Na^+)$ અને કાર્બોનેટ આયત $(CO_3^{2-})$ ની મોલર સાંદ્રતા અનુક્રમે ...... થશે. ......$(Na_2CO_3$ નું આણ્વીય દળ $=106\,g \,mol^{-1})$ 
    View Solution
  • 9
    નીચેના પૈકી શેમાં વધુ સંખ્યામાં પરમાણું હાજર છે?
    View Solution
  • 10
    વાયુના એક મિશ્રણમાં $H_2$ અને $O_2$ નું પ્રમાણ $1:4$ $(w/w)$ ગુણોતરમાં છે. તો મિશ્રણમાં આ બે વાયુઓનો મોલર ગુણોતર શુ થશે ?
    View Solution