$15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
  • Aઅરીસાથી $30 \;cm$ દૂર
  • Bઅરીસાથી $36\; cm$ દૂર
  • C$36\; cm$ અરીસા તરફ
  • D$36\; cm$ અરીસા તરફ
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
b
Using mirror formula,

\(\frac{1}{f}=\frac{1}{v_{1}}+\frac{1}{u_{1}} ;-\frac{1}{15}=\frac{1}{v_{1}}-\frac{1}{40} \Rightarrow \frac{1}{v_{1}}=\frac{1}{-15}+\frac{1}{40}\)

\(v_{1}=-24 \,\mathrm{cm}\)

When object is displaced by \(20 \,\mathrm{cm}\) towards mirror Now, \(u_{2}=-20\, \mathrm{cm}\)

\(\frac{1}{f}=\frac{1}{v_{2}}+\frac{1}{u_{2}} ; \frac{1}{-15}=\frac{1}{v_{2}}-\frac{1}{20} \Rightarrow \frac{1}{v_{2}}=\frac{1}{20}-\frac{1}{15}\)

\(v_{2}=-60\, \mathrm{cm}\)

So, the image will be shift away from mirror by \((60-24) \mathrm{cm}=36 \,\mathrm{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે જેથી આપાતકોણ એ નિર્ગમન કોણ જેટલો થાય છે અને આ દરેક ખૂણાની પ્રિઝમકોણના $(3/4)$ ને જેટલો છે. તો વિચલન કોણ .......$^o$ છે.
    View Solution
  • 2
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $180cm$ અને $6cm$ છે.તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 3
    એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 4
    $3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ બહાર આવે નહિ?
    View Solution
  • 5
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution
  • 6
    બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.
    View Solution
  • 7
    બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ... 
    View Solution
  • 8
    લઘુદ્રષ્ટિએ આંખની એવી ખામી છે જેના કારણે માણસ .......જોવામાં મુશ્કેલી અનુભવે છે.
    View Solution
  • 9
    બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 10
    બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.
    View Solution