બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ........ $cm$ છે ?
    View Solution
  • 2
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 3
    પહેલાં માધ્યમમાં પ્રકાશનો વેગ $v_1$, બીજામાધ્યમમાં વેગ $v_2$ ત્યારે પહેલાં માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક ......થશે.
    View Solution
  • 4
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $ 15\,\, cm$ અંતરે અલગ રાખેલ એક $ 6.25 \,\,cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $20\,\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછું $25 \,\,cm$ અંતરે રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 5
    $40\;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બે સમતલ બર્હિગોળ લેન્સને એકબીજા સાથે જોડીને તેમાંથી બર્હિગોળ લેન્સ બનાવવામાં આવે છે. તેના દ્વારા વાસ્તવિક, ઊંધું અને એક મોટવણી મેળવવા માટે કેટલા.........$cm$ ના અંતરે વસ્તુ મૂકવી જોઇએ?
    View Solution
  • 6
    $15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
    View Solution
  • 7
    સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 8
    બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ લેન્સ સંપર્કમાં છે.તેની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર $2/3$ અને સમતુલ્ય કેન્દ્રલંબાઇ $30 cm$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 9
    સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક $\sqrt 3$ હોય તો આપાત કોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 10
    $20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બર્હિગોળ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાંથી બનાવેલો છે. જ્યારે તેને પાણીમાં ${(_a}{\mu _w} = 4/3)$ સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
    View Solution