સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
A$3$
B$36$
C$6$
D$12$
Easy
Download our app for free and get started
d (d)
In displacement method
\(m_1 m_2=1\)
\(\frac{h_1}{h} \times \frac{h_2}{h}=1\)
\(h=\sqrt{h_1 h_2}\)
\(h=\sqrt{24 \times 6}\)
\(h=12 \,cm\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
$10\,\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતાં અપસારી લેન્સથી એક બિંદુવત ઉદ્દગમને $15\,\,cm$ ના અંતરે મૂકેલો છે. $12\,\, cm$ કેન્દ્રલંબાઈનાં અંત:ર્ગોળ અરીસાને .......$cm$ મૂકેલ હોવો જોઈએ કે જેથી તેની જાતે વસ્તુ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાયેલું હોય?
$30\, cm$ કેન્દ્રલંબાઇવાળો બર્હિગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઇવાળો અંર્તગોળ લેન્સ એકબીજાથી $d$ અંતરે સમઅક્ષીય રીતે મૂકેલા છે.સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર પાડવામાં આવે છે. ત્યારે અંર્તગોળ લેન્સમાંથી નીકળતા કિરણો પણ સમાંતર છે.તો $d=$______$cm$
એક વસ્તુને સમતલ અરીસાની સામે $12\,cm$ અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ $4\,cm$ ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.
${f_1}$ અને ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા લેન્સ સંપર્કમાં હોય,ત્યારે પ્રતિબિંબ $60cm$ અંતરે મળે છે.જયારે બંને લેન્સને $10cm $ અંતરે રાખતા પ્રતિબિંબ $30cm$ અંતરે મળે છે.તો ${f_1}$ અને ${f_2}$ કેટલા થાય?