$1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
  • Aસમતલ સપાટીથી $14\, cm$ નીચે
  • Bસમતલ સપાટીથી $20\, cm$ નીચે
  • Cસમતલ સપાટીથી $16\, cm$ નીચે
  • Dસમતલ સપાટીથી $30\, cm$ નીચે
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
b
Given, radius of herrispherical glass \(\mathrm{R}=10\, \mathrm{cm}\)

\(\therefore\) Focal length \(\mathrm{f}=\frac{10}{2}=-5 \,\mathrm{cm}\)

\(\mathrm{u}=(10-6)=-4\, \mathrm{cm}\)

By using mirror formula,

\(\frac{1}{v}+\frac{1}{u}=\frac{1}{f} \Rightarrow \frac{1}{v}+\frac{1}{-4}=\frac{1}{-5}\)

\(\Rightarrow v=20 \,\mathrm{cm}\)

Apparen the height,

\(\mathrm{h}_{\mathrm{a}}=\mathrm{h}_{\mathrm{r}} \frac{\mu_{1}}{\mu_{2}}=30 \times \frac{1}{15}=20\, \mathrm{cm}\) below flat surface.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    '$o$' વસ્તુને એક $200\,cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ $2\,cm / s$ ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર $100\,cm$ હોય તો, $10$ સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન $...........cm$ એ હશે.
    View Solution
  • 2
    ગોળાકાર અરીસો પદાર્થનું સીધું ત્રણ ગણું રેખીય આકારનું પ્રતિબિંબ રચે છે. જો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80\; cm $ છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ......  છે?
    View Solution
  • 3
    લાલ $(R)$ , લીલો  $(G)$ અને બ્લૂ $(B)$ ને $PQ$ બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક  $1.27, 1.42$  $1.49$ અને તો $PR$ માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
    View Solution
  • 4
    પાતળા પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ ${\delta _m}$ અને વક્રીભૂતકોણ $r$ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 5
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution
  • 6
    બર્હિગોળ લેન્સ માટે કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 7
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 8
    એક ટાંકી $12.5\,cm$ ઉંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીને નીચેની સપાટી પર પડેલી સોયની આભાસી ઉડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવતાં $9.4\, cm$ મળે છે. જો તે જ ઉંચાઈ સુધી પાણીને $1.63$ વક્રીભવનાંક વાળા પાણીથી બદલવામાં આવે તો સોયની આભાસી ઉંડાઈ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 9
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 10
    પાતળા લેન્સ $L$ (વક્રીભવનાંક $=1.5$) ને સમતલ અરીસા $M$ પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $OA = 18\, cm$ થાય તે રીતે એક પિનને $A$ પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ $A$ પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને $OA’ = 27\,cm$ થાય તે રીતે $A'$ પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ $A’$ આગળ જ મળે છે તો $\mu_1$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution