$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીમાં દુબાડેલ છે. એક પ્રકાશનું કિરણ $AB$ સપાટી પર લેમ્બ આપાત કરવામાં આવે છે જેનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરીને $BC$ સપાટી પર પહોચડવા માટે $\theta$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
AIEEE 2012,AIIMS 2016,IIT 1981, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
$1.8$ વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા $20\,cm$ છે. લેન્સની બંને સપાટીઓને હવે $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.