એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની અને આઇપીસની કેન્દ્રલંબાઈ $15\;cm$ અને $10\;mm$ છે,જો ટ્યુબલંબાઈ $16\;cm$ હોય તો ટેલિસ્કોપની મોટવણી કેટલી થશે?
    View Solution
  • 2
    સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
    View Solution
  • 3
    અરીસામાં સમય $3:25$ હોય,તો સાચો સમય કેટલો હશે?
    View Solution
  • 4
    પ્રિઝમનો પ્રિઝમકોણ $10°$ છે. લાલ અને જાંબલી રંગનો વક્રીભવનાંકો અનુક્રમે $1.51$ અને $1.52$ છે. ત્યારે વિક્ષેપિત પાવર ..... હશે.
    View Solution
  • 5
    એક સમતલ બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે.આ લેન્સની વક્રસપાટીની વક્રતાત્રિજયા $60\,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 6
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 7
    $20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
    View Solution
  • 8
    પાતળા બહિર્ગોળ લેન્સ માટે વક્રતાત્રિજ્યા અનુકુમે $15 \mathrm{~cm}$ અને $30 \mathrm{~cm}$ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક. . . . . . . હશે.
    View Solution
  • 9
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 10
    ગોળાકાર અરીસા તરફ પ્રકાશીય બિંદુ તેની અક્ષ પર $v_0$ ઝડપથી ગતિ કરે છે. પ્રતિબિંબની ઝડપ કેવી રીતે આપવામાં આવે છે? ( $r =$ વક્રતા ત્રિજ્યા, $u =$ અંતર)
    View Solution