$(1)$ $2$ જલાગાર સાથે અનુક્કમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાકાર સમાન ઊર્જા સપ્લાય કરે.
$(2)$ $8$ જલાગાર સાથે અનુક્રમે સંપર્કમાં રાખવા જેથી દરેક જલાગાર સમાન ઊર્જા સપ્લાય કરે.
- બંને કિસ્સામાં પદાર્થને $100^{\circ}\,C$ પ્રારંભિક તાપમાનથી $200^{\circ} C$ ના અંતિમ તાપમાન સુધી લઈ જવામાં આવે છે. બંને કિસ્સામાં એન્ટ્રોપીમાં થયેલ ફેરફાર
$ABCDA$ ચક્ર દરમિયાન વાયુ પર થયેલું કુલ કાર્ય ........ $R$
$(i)$ $ 2$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.
$(ii)$ $8$ ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક $100^o $ $C$ તાપમાનથી અંતિમ $200^o $ $C$ તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય