$1\,mC$ વિદ્યુતભારથી $1\ metre$ અંતરે $2\,g$ દળ અને$1\,\mu \,C$ વિદ્યુતભાર ધરાવતો કણ મુકત કરતાં કણનો $10\ metres$ અંતરે વેગ કેટલા .......$m/s$ થાય?
  • A$100$
  • B$90$
  • C$60$
  • D$45$
Medium
Download our app for free and get startedPlay store
b
\(9 \times {10^9} \times \frac{{{{10}^{ - 3}} \times {{10}^{ - 6}}}}{1} = 9 \times {10^9} \times \frac{{{{10}^{ - 3}} \times {{10}^{ - 6}}}}{{10}} + \frac{1}{2} \times (2 \times {10^{ - 3}})\,{v^2}\)\( \Rightarrow \) \({v^2} = 8100\) \( \Rightarrow \) \(v = 90\,\,{\rm{m/sec}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક $K_1, K_2,K_3, K_4$ છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક $K$ _____ હશે.
    View Solution
  • 2
    એક સમાંતર પ્લેટ કેપેસીટરના ડાઈઈલેક્ટ્રીક દ્રવ્યનો ડાઈઈલેક્ટ્રીક અચળાંક $K$ છે. કેપેસીટરનું કેપેસીટન્સ $C$ છે અને તેને $V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસીટરની બે પ્લેટ વચ્ચેથી ડાઈઈલેક્ટ્રીક દ્રવ્ય ધીમે ધીમે દૂર કરવામાં આવે છે અને પછી ફરીથી ભરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા થતું પરિણામી કાર્ય કેટલું હશે?
    View Solution
  • 3
    જ્યારે કળ $(1)$ જોડેલી હોય ત્યારે $V\, = 60\,V$ બેટરી $B$ વડે $C_1$ કેપેસીટરને ચાર્જ કરવામાં આવે છે.જ્યારે કળ $(2)$ બંધ કરવામાં આવે ત્યારે બે વિજભારરહિત કેપેસીટર $C_2\, = 3.0\,\mu F$ અને $C_3\,= 6.0\,\mu F$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પર અંતિમ કુલ વિજભાર $\mu C$માં કેટલો મળે?
    View Solution
  • 4
    $X$-અક્ષ પર વિદ્યુતભાર $Q$ અનુક્રમે $x = 1, 2, 4, 8…meter$ પર મૂકેલા છે,તો $x = 0$ પર વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 5
    $a$ બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો $\alpha$ બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
    View Solution
  • 6
    ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 7
    $C$ સંધારકતતા અને $V$ વોલ્ટેજ ધરાવતા સંધારકને $E$ જેટલી ઊર્જા છે. તેને બીજી $2 \mathrm{C}$ સંધારકતા અને $2 \mathrm{~V}$ સ્થિતિમાન ધરાવતા  સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય $\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}$, જ્યાં$x$ ________છે.
    View Solution
  • 8
    જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ રજુ કરેલ છે.

    કથન $(A):$ બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે.

    કારણ $(R):$ ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    આપેલ પરિપથમાં બિંદુ $A$ અને $B$ નું વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
    View Solution