$2 \,M\,HNO_3$ નું $250\, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ $70 \%$ $HNO_3$ ધરાવે છે.
  • A$70.0\, g$ સાંદ્ર  $HNO_3$
  • B$54.0\, g$ સાંદ્ર   $HNO_3$
  • C$45.0\, g$ સાંદ્ર  $HNO_3$
  • D$90.0 \,g$ સાંદ્ર  $HNO_3$
NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
c
No. of moles \(=(250 \times 1000) / 2\)

\(=0.5\) moles No. of moles \(=\) molarity \(\times\) volume

Requird mass of \(\mathrm{HNO}_{3}=0.5 \times 63\)

\(=31.5 \mathrm{gm}\)

\(70 \mathrm{gm}\) of \(\mathrm{HNO}_{3}\) are present in \(100 \mathrm{gm}\) of solution,

So \(1\; gm\) will be present in \(100 / 70 \mathrm{gm}\) of solution.

\(31.5 \mathrm{gm}\) be present in \((100 / 70) \times 31.5 \mathrm{gm}\) of solution

\(=45 \;\mathrm{gm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોના સમમોલલ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 3
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 4
    અભિસરણ ઘટના દરમિયાન .....
    View Solution
  • 5
    $KNO_3$ અને $CH_3COOH$ ના $0.1\,M$  દ્રાવણોના અભિસરણ દબાણનાં મૂલ્યો અનુક્રમે $P_1$ અને $P_2$ છે, તો તેમની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
    View Solution
  • 6
    જ્યારે પદાર્થ $ A $ ને દ્રાવણ $B$  માં દ્રાવ્ય કરવામાં આવે છે. અણુભાર $A_3$ જેટલો થાય. વૉન્ટ હોફ અવયવ એ.....
    View Solution
  • 7
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 8
    $HCl$ અને પાણીનું એઝિયોટ્રોપીક મિશ્રણ નીચેના પૈકી ...... $\% \,HCl$  ધરાવે છે.
    View Solution
  • 9
    $1\, {~kg}$ $0.75$ મોલલ સુક્રોઝના જલીય દ્રાવણને $-4^{\circ} {C}$ સુધી ઠંડું કરી શકાય છે. બરફનો જથ્થો $......$ ($g$ માં) જે અલગ કરવામાં આવશે.  (નજીકના પૂર્ણાંકમાં)

    $\left[\right.$ આપેલ છે $\left.: {K}_{{f}}\left({H}_{2} {O}\right)=1.86\, {~K}\, {~kg}\, {~mol}^{-1}\right]$

    View Solution
  • 10
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution