$2 x$ અને $3 x$ દળનાં બે બિંદુવત્ પદાર્થો $r$ જેટલાં અંતરથી અલગ કરેલા છે. અંતરને જાળવી રાખીને, $3 x$ થી $2 x$ સુધી કેટલું દળ રૂપાંતરિત કરવું પડે કે જેથી કરીને તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થઈ જાય.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\rho \left( r \right) = \frac{K}{{{r^2}}}$ ઘનતા દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે એક કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તો તેની કક્ષીય ત્રિજ્યા $R$ અને આવર્તકાળ $T$ વચ્ચેનો સાચો સંબંધ શું  થાય?
    View Solution
  • 2
    સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર $1.6 \times 10^{12}\, m$ અને $8.0 \times 10^{10}\, m$ છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ $6 \times 10^{4}\, ms ^{-1}$ હોય તો  સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. $\times 10^{3}\, m / s$ હશે. 
    View Solution
  • 3
    પૃથ્વીની ગુરુત્વક્ષેત્રની તીવ્રતા $(E)$ નો કેન્દ્રથી અંતર $(r)$ પરનો આધાર કયો આલેખ રજૂ કરે છે?
    View Solution
  • 4
    $m$ અને $4 m$ દળના બે કણો વચ્ચેનું અંતર $r$ છે. ગુરુત્વક્ષેત્ર શૂન્ય હોય તેવી જગ્યાએ બંને કણોને જોડતી રેખા પરનાં બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 5
    $m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો $M$ દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
    View Solution
  • 6
    એક $m$ દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી $h$ અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F_G$ કેટલું હશે?
    View Solution
  • 7
    બે ઉપગ્રહો $S_{1}$ અને $S_{2}$ એક ગ્રહને ફરતે અનુક્રમે $R_{1}=3200\, km$ અને $R_{2}=800 \,km$ ની ત્રિજ્યાનો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહ $S_{1}$ અને ઉપગ્રહ $S_{2}$ ને તેમની કક્ષાઓમાં ઝડપનો ગુણોત્તર $\frac{1}{x}$ મળે છે. $x$ નું મૂલ્ય......... હશે.
    View Solution
  • 8
    પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $100\,N$ છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ થાય.
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટીથી ઊંચાઇ $R$ અને $3R$ પર રહેલા બે ઉપગ્રહની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
    View Solution
  • 10
    રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો $E$ એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે?

    ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં $64$ માં ભાગનું છે.

    View Solution