રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો $E$ એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે?

ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં $64$ માં ભાગનું છે.

JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 2
    એક ઘન ગોળો જેની ઘનતા એકસમાન અને ત્રિજ્યા $4$ એકમ અને કેન્દ્ર ઉદગમબિંદુ પર છે $1$ એકમ ત્રિજ્યા ધરાવતા બે ગોળા જેમના કેન્દ્ર $A(-2, 0, 0)$ અને $B(2, 0, 0)$ ને બહાર કાઢી નાખવામાં આવે છે જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે .તો ...
    View Solution
  • 3
    જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને  પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$
    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં પદાર્થને અનંત અંતરે પહોચાડવા માટે જરૂરી વેગથી ફેકવામાં આવે છે. તે $h$ ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે?
    View Solution
  • 5
    ગ્રહની સૂર્ય નીચે બિંદુથી સૂર્યોસ્ય બિંદુની તરફશી ગતિ દરમિયાન સૂર્ય ના ગુરુત્વાકર્ષણ બળ વડે તેના પર થયેલ કાર્ય કેટલું છે ?
    View Solution
  • 6
    એક ઉપગ્રહ ગ્રહ $P$ ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં $6$ ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 7
    $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $10R$ ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ $v_{i}$ ને નિષ્ક્રમણ વેગ $v_{ e }$ ના $v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }$ સ્વરૂપમાં લખી શકાય. અહિંયા $x$ નું મૂલ્ય ...... હશે.
    View Solution
  • 8
    કયા વૈજ્ઞાનીકે સૌપ્રથમ સૂચવ્યું હતું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે .
    View Solution
  • 9
    $m$ દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઈથી નીચે પડે તો પૃથ્વીની સપાટી થી $R$ ઊંચાઈએ પહોચે ત્યારે તેની ગતિઉર્જા કેટલી થાય ?
    View Solution
  • 10
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી $2 R$ ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં $m$ દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.
    View Solution