$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે $\frac{8}{5}$ અને $\frac{3}{2}$ વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ $6 \mathrm{~cm}$ છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ $\frac{\alpha}{4} \mathrm{~cm}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.
    View Solution
  • 2
    આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ $1$ માંથી પસાર થયા બાદ માધ્યમ $2$ માં પ્રકાશની ઝડ૫ વેગ $v_{2} \ldots$ $\times 10^{8}\,ms ^{-1}$ થશે. ( $c =3 \times 10^{8} \,ms ^{-1}$ આપેલ છે.)
    View Solution
  • 3
    જ્યારે પ્રકાશના કિરણપૂંજ ને સમતલ અરીસા પર આપાત કરવામાં આવે છે, ત્યારે તે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. તો આપાત કિરણપૂંજ કેવું હોવું જોઈએ ?
    View Solution
  • 4
    એક્રોમેટિક અપસારી લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. તે $1:2$ વિભેદન પવારનો ગુણોતર ધરાવતા દ્રવ્યમાથી બનાવેલ છે. તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. તો
    View Solution
  • 5
    $1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
    View Solution
  • 6
    એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 7
    બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
    View Solution
  • 8
    એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
    View Solution
  • 9
    $60^°$ ના ખૂણે રહેલા બે સમતલ અરીસા પર એક કિરણ $50^°$ ના ખૂણે આપાત કરવામાં આવે છે.તે પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય છે.ત્યાંથી પરાવર્તન પામીને પ્રથમ અરીસા પર ......$^o$ ના ખૂણે આપાત થશે?
    View Solution
  • 10
    હાયપર-મેટ્રોપિયા શું છે?
    View Solution